SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ રિવાજુfcવા! જાણે નાગવંને સમુદાજો” હે દેવાનુપ્રિ ! મને અતિશકવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું દેખી श छु है " देवलोएसुण देवागं जहण्णेणं दसवाससहस्साई तहेव जाव વોછિના રેવા દેવો ” દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ત્યાર બાદ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ નવ, દસ, સંખ્યા અને અસંખ્યાત સમય અધિક થતી થતી ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમ સુધીની હોય છે. તેથી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કેઈ દેવ પણ નથી અને દેવલોક પણ નથી. "तएणं आलभियाए नयरीए एएणं अभिलावेण जहा सिवस्स संचेव से એ મને પર્વ” પકૂલ પરિવ્રાજકની આ પ્રકારની પ્રરૂપણાને લીધે આલભિકા નગરીના લોકેમાં આ વિષે ચર્ચા થવા લાગી અને લોકોમાં અહંત પ્રરૂપિત તવના ખરા કે ખોટા પણ વિષે શંકા ઉત્પન્ન થઈ તે કારણે લોકોમાં કેવી કેવી ચર્ચા અને ભિન્ન ભિન્ન પ્રકારની વિચારધારા ઉદ્દભવી તે ૧૧ માં શતકના નવમાં ઉદ્દેશામાં શિવરાજ ષિના પ્રકરણમાં પ્રગટ કર્યા અનુસાર અહીં પણ સમજવું. તથા લાકે અંદરો અંદર એવી ચર્ચા કરવા લાગ્યા કે પુદ્ગલ પરિવ્રાજક દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ રિથતિ વિષે જે પ્રતિપાદન કરે છે તે શું સત્ય માની શકાય એમ છે ? ત્યારબાદ “પાણી તો ” તે આલભિકા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. “ જાવ પરિણા પઢિયા” તેમનાં દર્શન કરવાને માટે પરિષદ નીકળી દર્શન કરીને તથા ધર્મકથા શ્રવણુ કરીને પરિષદ પાછી ફરી. “મા નો તહેવા भिक्खायरियाए तहेव बहजणसहं निसामेइ, निसामेत्ता तहेव, सव्व भाणियठव" અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે ગોચરી કરવાને માટે અલભિકા નગરીમાં ફરતાં ફરતાં, શૃંગાટક આદિ માર્ગો પર, ગૌતમ સ્વામીએ અનેક લોકોને મુખે ઉચ્ચારાયેલા પુલ પરિવ્રાજકના પૂર્વોક્ત વચને સાંભળ્યા ત્યારબાદ તેમણે મહાવીર ભગવાન પાસે જઈને આ બધી હકી. કત કહી સંભળાવી અને મહાવીર પ્રભુને એ પ્રશ્ન કર્યો કે “ પુકલ પરિ. વ્રાજક દેવેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે જે કહે છે, તે શું સત્ય છે?” મહાવીર પ્રભુએ કહ્યું કે તે જે કહે છે તે મિથ્યા છે. પિતાની આ વિષેની માન્યતા પ્રકટ કરતા મહાવીર પ્રભુ કહે છે-“ગ' go જોવા ! શ' મારિ , ૪ માતામિ ના જમ” હે ગૌતમ! હું તે એવું કહું છું, એનું ભાંખું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણ કરે g-"देवलोएण देवाण जहन्ने दसवाससहस्साई ठिई पण्णत्ता, वेण पर समयाहिया दुसमयाहिया, जाव उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ताવેગ ' હરિના જેવા જ દેવો ” દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમયાધિક, બે સમયાધિક, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ સંખ્યા અને અસંખ્યાત સમયાધિક થતી થતી ૩૩ સાગરોપમ સુધીની હોય છે. એથી વધુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે પણ નથી અને દેવલોક પણ નથી. તેથી જ ૩૩ સાગરોપમ કરતાં અધિક સ્થિતિવાળા દેવ અને દેવલોકોને બુચ્છિન્ન (અસ્તિત્વ વિનાના) કહ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy