SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-થિળે મંતે ! રોજે ધે વારું કવનારું વિ ાવના ?િ” હે ભગવન્! સૌધર્મક૯૫માં શું વણ સહિત અને વર્ણ રહિત દ્રવ્ય હોય છે ખરાં? શું ત્યાં ગંધસહિત અને ગંધરહિત દ્રવ્ય હેય છે ખરું? શું ત્યાં રસસહિત અને રસરહિત દ્રવ્યો હોય છે ખરાં? અને સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્યું હોય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-દંતા, પરિણ, ફંસાળ વિ ઘઉં જાવ સરરૂપ, एवं गेवेज्जविमाणेसु, अणुत्तरविमाणेसु वि ईसिपब्भाराए वि जाव हंता, अस्थि" હા, ગૌતમ! સૌધર્મક૯પમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સહિત અને તે ગુણથી રહિત દ્રવ્ય હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-એજ પ્રમાણે ઇશાનથી લઈને અમૃત પર્વતના કપમાં, તથા નવ અવેયકમાં, પાંચ અનુત્તર વિમાનેમાં, અને ઈન્સ્ટાગભા પૃથ્વીમાં પણ શું વર્ણાદિથી યુક્ત અને વર્ણાદિથી રહિત દ્રવ્ય છે ખરું ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે તે બધાં સ્થળામાં પણ રૂ૫, રસ, ગંધ અને સ્પર્શથી યુક્ત દ્રવ્ય પણ હોય છે અને તે ગુણોથી રહિત દ્રવ્ય પણ હોય છે. “તin Eા મતિમાચા જ્ઞાવ રિચાપ્રભુની આ પ્રકારની પ્રરૂપણા સાંભળીને તે વિશાળ પરિષદ વિખરાઈ ગઈ. “તાળું મારુમિચા ઘચરીર ઉઘાતિય અવયં જ્ઞાતિવરૂ જ્ઞાન કરવટુકagણી' ત્યાર બાદ આલંભિકા નગરીના શૃંગાટકથી લઈને મહાપથ અને પથ પર્યન્તના માર્ગો પર આ વાતની ચર્ચા થવા લાગી બાકીનું સમસ્ત કથન શિવરાજ ઋષિના કથન પ્રમાણે ગ્રહણ કરવું. એટલે કે પુલ પરિવ્રાજક પણ પ્રયા અંગીકાર કરીને શિવરાજ ઋષિની જેમ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સવાથી રહિત થઈ ગયા. “નવ તિરંટવુંષિ નાર ધારરત્તવારિણિ પરિવરિવિદ મારુમિદં ' મઝું મન નિરુ” શિવરાજ ઋષિના કથન કરતાં પુદ્ગલ પરિવ્રાજકના કથનમાં આટલી જ વિશેષતા છે–પુકલ પરિવ્રાજક પિતાના ત્રિદંડ, કમંડળ આદિ ઉપકરણે ઉઠાવ્યા, ભગવાં વસ્ત્રો ધારણ કર્યા અને જેનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થઈ ગયું છે એ તે આલમિકા નગરીની વચ્ચે થઈને નીકળે. “નાર પુત્ય વિમા ગવાક્ષમા” ત્યાર બાદ ઈશાન દિશા તરફ ગયે. ગરમા તિરંદવિચં કહ્યું“ઈશાન દિશા તરફ જઈને તેણે પોતાના ત્રિદંડ, કમંડળ આદિને એક તરફ મૂકી દીધાં અને ના સંશો કાર વગો સ્કન્દની જેમ પ્રવજ્યા અંગીકાર કરી ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું ત્યાર બાદ સમસ્ત કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પામવા પર્યન્તનું સમસ્ત કથન શિવરાજ ઋષિના કથન પ્રમાણે સમજી લેવું આ રીતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સમસ્ત દુખના અન્તકર બનીને શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy