SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ “ગદરાવાહં તો અનુવંતિ સાથે સિદ્ધા” અવ્યાબાધ સુખના સ્થાનરૂપ નિર્વાણ પામ્યા. “તે મરે ! રેવ મં! ત્તિ " હે ભગવન ! આપનું કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત માન્યાં. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચકિ વ્યાખ્યાના અગિયારમા શતકને બારમે ઉદ્દેશક સમાપ્ત .૧૧-૧ર | અગિયારમું શતક સંપૂર્ણ છે બારહવેં શતક કે પહલે ઉદેશે કા વિષય વિવરણ બારમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભ આ બારમાં શતકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-શ્રાવતી નગરીનું વર્ણન શંખાદિ મુખ્ય શ્રાવકેનું વર્ણન શાખની પત્ની ઉત્પલા નામની ભાર્યાનું વર્ણન પુષ્કલિ નામના શ્રાવકનું વર્ણન સંખના વિચારોનું વર્ણન–અશન, પાન આદિ ચતુર્વિધ આહાર લેવા કરતાં પાક્ષિક પૌષધત્રત વધારે શ્રેયસ્કર છે. * ભજનને માટે શંખ શ્રમણોપાસકને બેલાવવા જ તે ઉચિત છે કે નહીં? એવી શ્રાવકની ચર્ચા, પુષ્કલિ નામના શ્રાવકનું શંખને બોલાવવા જવાનું વર્ણન શંખને પુષ્કલિને આ પ્રકારને ઉત્તર–“અશન આદિના આસ્વાદન કરતાં મને પૌષધોપવાસનું પાલન વધારે શ્રેયસ્કર લાગે છે. ” મહાવીર સ્વામીને વંદણુ કરવા જવાને શખને વિચાર, વંદના કરવા જવા માટે પ્રસ્થાન, અન્ય શ્રાવકેનું પણ પ્રભુને વંદણું કરવા નિમિત્તે પ્રસ્થાન પ્રભુની સમીપે અન્ય શ્રાવકે દ્વારા શંખની નિંદા ભગવાન મહાવીર દ્વારા તેમને શંખની નિંદા ન કરવાને ઉપદેશ પ્રભુ દ્વારા જાગરિકાના પ્રકારની પ્રરૂપણ ક્રોધથી વ્યાકુળ બનેલા જીવના કર્મબન્ધની પ્રરૂપણા, માનવાલા જીવના કર્મબન્ધની પ્રરૂપણ, શંખ દ્વારા પ્રત્રજ્યાને સ્વીકાર તેના સામર્થ્યનું વર્ણન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૧
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy