________________
ખારહનેં શતક કે અર્થ કો સંગ્રહ કરનેવાલી ગાથા
આ ખારમાં શતકના ૧૦ કરનારી ગાથા નીચે પ્રમાણે છેसंखे १ जयंति २ पुढवि ३ नागे ८ देव ९ आया १०
ઉદ્દેશાએ છે. આ ઉદ્દેશાએ વિષયની પ્રરૂપણા
पोगाल ४ अइवाय ५ राहु ६ लोगे य ७ । बारसमसए दसुद्देसा ॥
આ ખારમાં શતકમાં દસ ઉદ્દેશકે। (પ્રકરણેા) છે. તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) શ’ખ, (૨) જય'તી, (૩)પૃથ્વી, (૪) પુદ્ગલ, (૫) અતિપાત, (૬) રાહુ, (૭) લેાક, (૮) નાગ, (૯) દેવ અને (૧૦) આત્મા.
ટીકાથ—ખારમાં શતકના દસ ઉદ્દેશકે છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં કયા કયા વિષયની પ્રરૂપણા કરવામાં આવી છે, તે ઉપયુ ક્ત ગાથામાં પ્રકટ કર વામાં આવેલ છે. પહેલા શખ નામના ઉદ્દેશામાં શંખ નામના શ્રાવકનું' થત અને બીજા જયંતી નામના ઉદ્દેશામાં જયંતી નામની શ્રાવિકાનું' ચન કરવામાં આવ્યુ છે. પૃથ્વી નામના ત્રીજા ઉદ્દેશમાં રત્નપ્રભા પૃથ્વીનું ગ્રંથન કરાયુ છે. પુદ્લ નામના ચોથા ઉદ્દેશામાં પુદ્ગલની પ્રરૂપણા કરી છે. ક્ષતિ પાત નામના પાંચમાં ઉદ્દેશામાં પ્રાણાતિપાત આદિની પ્રરૂપણા કરી છે રાહુ નામના છઠ્ઠા ઉદ્દેશામાં રાહુની પ્રરૂપણા કરી છે. લેાક નામના સાતમા ઉદ્દેશામાં લેાકની પ્રરૂપણા કરી છે, નાગનામના આઠમાં ઉદ્દેશામાં સર્પ પર્યંચની, દેવ નામના નવમા ઉદ્દેશકમાં દેવવિશેષાની અને આત્મા નામના દસમાં ઉર્દૂ. શામાં આત્માની પ્રરૂપણા કરવામાં આવી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯
શઙ્ગાશ્રાવક ચરિત્ર કા વર્ણન
-શખશ્રાવકની વક્તવ્યતા“ વળું જાહેબ ” ઇત્યાદિ
,,
ટીકાથ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે શ ંખ નામના શ્રાવકની પ્રરૂપણા કરી છે. તેળ જાઢેળ મેળ' સમળ માથી નામ નચરી હોય તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ' ર્જ્ન્મત્રો' ઔપપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ચુન કરવામાં આવ્યું તે, એવુ' જ શ્રાવસ્તી નગરીનુ
૧૯૨