SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (( પણ વર્ણન સમજવું. તેમાં ‘કોટવણ ” કાષ્ઠક વો” ઓપપાતિક સૂત્રમાં પૂર્ણ ભદ્ર ચૈત્યનુ' જેવુ. છે એવું જ કાષ્ઠક ચૈત્યનું વર્ણન પણ સમજવુ’. अहवे संसपामोक्खा समणोवासमा परिवसंति, अड्डा जाव अपरिभूया अभिगयનવલીયા બાપ વિસ્તૃતિ” તે શ્રાવતી નગરીમાં અનેક શ્રાવકા રહેતા હતા. તે શ્રાવકામાં શખ નામના શ્રાવક મુખ્ય હતા. તે શ્રાવકા ઘણા જ સમૃદ્ધિશાળી અને પ્રભાવશાળી હતા. તેમના તિરસ્કાર કરવાની હિંમત કાઇ પણ વ્યક્તિ કરતી નહી. તે જીવ અને અજીવના સ્વરૂપને સમજતા હતા. અને પુણ્ય અને પાપના ફૂલના પણ જાણકાર હતા. આ સિવાયના ખીજા પૂર્વોક્ત વિશેષણાથી પણ તેએ યુક્ત હતા. “ સરરળ સંક્ષપ્ત ભ્રમનોયાષળઘરધ્વજા નામ' માચિા થા ” તે શખ અમણેાપાસકને ઉપલા નામની ભાર્યા હતી. सुकुमाल जाव सुरूवा, કમળોવાલિયા, મિનયજ્ઞીનાઝીવા, જ્ઞાન વર્” તેના કર-હાથ અને ચકણુ ઘણા સુદર હતાં તેનાં અંગોપાંગેાનુ' પૂર્વોક્ત વર્ણન અહી પણ ગ્રહણ કરવું તે ઘણી જ સુંદર હતી. તે પણ શ્રમણેાની ઉપાસક હતી અને જીવ તથા અજીવ તત્ત્વ, પાપ, પુણ્ય આદિને જાણનારી હતી. * 6 are or recite नयरीए पोक्खली नाम समणोवासए परिवसइ, अड्ढे ગમિત્ત્વજ્ઞાન વિક્ '' એજ શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામના બીજો એક શ્રમણેાપાસક રહેતા હતા તે પશુ સમૃદ્ધિ સપન્ન આદિ વિશેષણેાવાળા, ઘણે જ પ્રભાવશાળી, કાઈથી પણ ગાંજ્યા ન જાય એવે, જીવ અને અજીવ તત્ત્વને જાણનારા અને પાપ અને પુણ્યના ફળને સમજનારા હતેા, “ોળું ભેગ સેજ' લમણ' લામી અમેરિઢે, રિદ્ધા નિળયા, દ્વાય પક્ઝુવાસર ” તે કાળે અને તે સમયે શ્રમણુ ભગવાન મહાવીર સ્વામી તે નગરીના કાષ્ટક ઉદ્યાનમાં પર્યો. તેમને વંદા નમસ્કાર કરવાને માટે પરિષદ નીકળી પરિષદ દ્વારા પ્રભુની પયુ પાસના કરવામાં આવી,' આ કથન પન્તનું સમસ્ત કથન અહીંં ગ્રહણ કરવું... જોઈએ. “ સફ્ળ તે ભ્રમનોવાસના ક્મીસે હાર ના ગામિયાણ સાવ વસ્તુ વાસંત્તિ ” ધર્માંપદેશ સાંભળવાને તથા વાંદણા નમસ્કાર કરવાને માટે ગયેલી તે પરિષદનું વર્ણન આલલિકા નગરીના શ્રમણેાપાસકના વિષયમાં આગળ કર્યો અનુસાર જ નહીં પણ ગ્રહગુ કરવુ જોઈએ. પ્રભુનાં દર્શન કરીને તેમને ઘણા જ આનંદ અને સત્તાપ થયે તેમણે ખન્ને હાથ જોડીને પ્રભુની પયું. પાસના કરી, “ સળ સમળે માત્ર મહાવીરે તેતિ સમોવચગાળ`સીલે ચ મહત્તિ માયા ધમ્માહા બાવ વિના ચા ''ત્યા૨ે ખાદ શ્રમણ ભગવાન મહાવીર શ્રમણેાપાસકાની તે અતિ વિશાળ પ્રખાને ધમ કથા સ'ભળાવી ધર્મકથા સાંભળીને પ્રખંદા વિસર્જિત થઈ ગઈ. “ સફ્ળ તે સમળોવાસા समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्या निसम्म हट्टतुट्ठा भ्रमण નામનું ચૈત્ય હતું. વર્ણન કરવામાં આવ્યુ तत्थ णं यावत्थीए नयरीए શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૩
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy