________________
માય મહાવી. યંતિ નમતિ” આ પ્રકારે શ્રમણુ ભગવાન મહાવીરની સમક્ષ ધર્મ તત્ત્વનું શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ આનંદ અને સતાષ પામેલા તે શ્રમણેાપાસકેાએ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યા. “ અંત્રિત્તા સમસિત્તા સિનારૂપુöત્તિ ' વંદા નમસ્કાર કરીને તેમણે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. “ પુનિત્તા ગટ્ટાર યાસ્થિતિ ’ પૂછેલાં પ્રશ્નોના તેમના દ્વારા અપાયેલા ઉત્તરા દ્વારા પ્રાગત વિષયને તેમણે સમજી લીધા “ રચાત્ત દ્વાર્ વ્રુત્તિ” ત્યાર ખાદ તેએ તેમની ઉત્થાન કિતથી ઊઠયા, ‘· ટ્વિત્તા પ્રમળસ માવો 'મહાવીન બંત્તિયનો જોટ્ટયાએ વૈચાળો પઽિનિવૃક્ષમંત્તિ” ઊડીને તેએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી તથા તે કેક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “ કિનિલમિતા નેળેવ સાયથી નયી, તેનેવ પહારેથી મળાદ્” ત્યાંથી નીકળીને તેએ શ્રાવસ્તી નગરી તરફ
રવાના થયા. સૂ॰૧||
“ તા હૈ ” ઈત્યાદિ——
ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે શ ́ખ શ્રમણેાપાસકનું જ વર્ણન કર્યુ છે. “તળ છે સંત સમોવાસત્ તે સમોવાસણ ચાપી” શ્રાવતી નગરી તરફ જતાં જતાં તે શખ નામના શ્રમણેાપાસકે અન્ય શ્રમણેાપાસકાને આ પ્રમાણે કહ્યું- તુમેળ રેવાનુળિયા વિરુ બાળ વાન વામ સામથપલકાવે દુ' હૈ દેવાનુપ્રિયે ! આપ ઘણા જ માટા પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહાર તૈયાર કરાવા. (સપન अम्हे तं विपुल असण' पाण' खाइम साइम आसाएमाणा विखापमाणा परिभाएमाणा परिभुजेमाणा पक्खियं पासह पडिजागरमाणा विहरिस्सामो) पछी આપણે બધાં તે ચારે પ્રકારના આહાર વડે આપણી ક્ષુધાનું શમન કરીને, મધ્યસ્થ ભાવે વિશેષ રૂપે ક્ષુધાતુ શમન કરીને, એક બીજાને આગ્રહપૂર્વક જમાડીને, આપણે પાક્ષિકપૌષધ કરશુ’.
' तरण से समणोवासया संखस्स समणोवागस्य एयमटु विणणं पडिसR” તે શ્રમણેાપાસકેાએ શખ નામના શ્રમણેાપાસકની તે સલાહના વિનચપૂર્વક સ્વીકાર કર્યા. “ સફ્ળ તક્ષ સલગ્ર સમગોવાલપન્ન થયમેયાહવે અન્નસ્થિર્ નાવ પ્રમુનિત્થા” ત્યાર બાદ તે શખ શ્રાવકના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત અને પ્રાર્થિત સંકલ્પ ઉત્પન્ન થયેા-“ ના खलु मे सेयं तं विल' असणं जाव साइमं आसाएमाणस्स विसाएमाणस्स परिभुंजे माणस्स परिभाएमाणस्स पक्खियं पोसह पडिजागरमाणस्स विहरितए " આ પ્રકારે પાક્ષિક પૌષધ કરવા તે મારે માટે ચેાગ્ય નથી. એટલે કે ચારે પ્રકારના આહાર ઉપર કહ્યા પ્રમાણે ખાઈને પૌષધ કરવાથી મારૂ કાઇ શ્રેય થવાનું નથી. “ सेयं खलु मे पोसहसालाए पोसहियस्स જેમયÆિ ઉમ્મુલન નિયુલન્સજ્જ ” પરન્તુ મારે માટે એજ ઉચિત છે કે હુ
66
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૯૪