________________
પાસકા પાતપેાતાને ઘેરથી નીકળીને એક સ્થાને આસનવિશેષ ગ્રહણ કરીને પાસે પાસે બેસી ગયા અને અંદરા અંદર આ પ્રમાણે વાતચીત કરવા લાગ્યા• ટેવોનેમુળ ગો! રેવાળ ક્ષેત્રË જાય ક્િત્ત! ?” હું આ ! દેવલેાકમાં દેવાની સ્થિતિ કેટલી કહી છે?
(6
66
99
“तएण से इसिभद्दपुत्ते समणोवासए देवट्टिइग हियडे ते समणोवास एवं પચાળી ’દેવસ્થિતિ રૂપ અનુ... જેને પહેલેથી જ જ્ઞાન હતુ... એવા શ્રમણ્ણા પાસક ઋષિભદ્રપુત્રે તેમના આ પ્રકારના પ્રશ્નના નીચે પ્રમાણે જવાબ આપ્યા. देवलोपसु णं अज्जो ! देवाण' जहणणेणं दसवास सहस्साई ठिई पण्णत्ता ૩ આર્યાં! દેવલેાકમાં દેવેાની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ (ત્યાંના આયુકાળ) દસ હજાર વર્ષની કહી છે. “ તેળ વર્` સમાફિયા, સુષમાચાાિ ગાય તણસમાચિા, સંવેગસમાફિયા અસંવેગ્નસમયાિ '' તેનાથી આગળ એક સમય અધિક, એ સમય અધિક, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, અને દસ સમય અધિક, સખ્યાત સમય અધિક, અને અમ્રખ્યાત સમય અધિક થતાં થતાં ૩૩ સાગરપમ પન્તની જે સ્થિતિ થાય છે, તે સ્થિતિને તે દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ કહે છે. આ કથનનુ તાત્પય એ છે કે તેમની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે, અને એક એ આદિ અસખ્યાત પન્તના મધ્યમસ્થિતિના વિકાથી અધિક જે ૩૩ સાગરોપમન્તની સ્થિતિ છે, તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેળવ યોજિન્ના, રેવા ચ રેવ लोगा य ૩૩ સાગરોપમ કરતાં અધિક સ્થિતવાળા કાઈ ધ્રુવ પણ હાતા નથી અને દેવલાક પણ હાતા નથી. “સફ્ળ છે. સમળોવારા કૃષિમપુરાણ समणोवायरस एवमाइक्खमाणरस जाव एवं परूवेमाणस्स एयमट्ठे नो सद्दहंति, नो શિયંત્તિ, નો રોચત્તિ ' દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું આ પ્રકારે કથન કરનારા, આ પ્રમાણે વિશેષ કથન કરનારા, આ પ્રમાણે પ્રજ્ઞપના કર નારા અને આ પ્રમાણે પ્રરૂપણા કરનારા શ્રમણેાપાસક (શ્રાવક) ૠષિભદ્રપુત્રના પૂર્વોક્ત કથન પ્રત્યે તે શ્રમણેાાસકાએ શ્રદ્ધાની દૃષ્ટિએ જોયું નહીં, તેમને એ વાતની પ્રતીતિ થઈ નહી' અને આ કૅથન તેમને રુમ્બુ' પણ નહી, मट्ठ असद्दहमाणा, अपत्तियमाणा, अरोयमाणा जामेव दिसिं पाउब्भूया - तामेव दिखि વરિયા' અશ્રદ્ધાયુક્ત, અવિશ્વાસયુક્ત અને અરુચિયુક્ત થયેલા એવાં તે શ્રમણેાપાસકે જ્યાંથી આવ્યા હતા ત્યાં-તપેાતાને ઘેર પાછાં ફર્યાં. સૂ॰૧||
ܕܕ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૨