________________
દેવોં કી કાલસ્થિતિ કા નિરૂપણ
બારમા ઉદેશાને પ્રારંભ અગિયારમાં શતકના આ બારમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–આલંભિકા નગરીનું વર્ણન, શંખવન ચિત્યનું વર્ણન, શષભદત્ત આદિ શ્રમણે પાસકોનું વર્ણન, શ્રમણોપાસકો વચ્ચેના સંવાદનું કથન, દેવકમાં દેવાની સ્થિતિનું નિરૂપણ, તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન, પ્રશ્ન-“ઋષિભદ્રપુત્ર અણગારાવસ્થા અંગિકાર કરવાને સમર્થ છે કે નહીં ? ” આ પ્રશ્નને ઉત્તર પ્રશ્ન-“ઋષિભદ્રપુત્ર દેવલેકમાંથી ચ્યવીને કયાં જશે?” ઉત્તર-“સિદ્ધિપદ પ્રાપ્ત કરશે.” ત્યાર બાદના વૃત્તાન્તનું વર્ણન,
-કાળવક્તવ્યતા
તે છે તેનું સમg ” ઈત્યાદિટાકાઈ–અગિયારમાં ઉદ્દેશામાં કાળવિષયક કથન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશામાં પણ સૂત્રકાર એજ વિષયનું અન્ય પ્રકારે કથન કરે છે-“તેને कालेणं वेण समएणं आलभिया नाम नयरी होत्था, वण्णओ, संखवणे चेइएઅળગો” તે કાળે અને તે સમયે આલલિકા નામે નગરી હતી. ઓપપાતિક સૂત્રમાં જેવું ચંપા નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આલંભિકા નગરીનું વર્ણન પણ સમજવું. તે નગરીમાં શખવન નામનું ચૈત્યઉદ્યાન હતું. ઓપપાતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ શંખવન ઉધાનનું વર્ણન પણ સમજવું. “તળ ગામચાપ નારી રત્વે લિમપુરામોલ્લા વમળવાણા પરિવરિ” તે આલંભિક નગરીમાં ઘણા શ્રમણોપાસકે રહેતા હતા. તે શ્રમણોપાસકેમાં મુખ્ય પ્રમાણે પાસકનું (શ્રાવક) નામ ઋષિભદ્ર પુત્ર હતું. “ગાર રિમૂવા મિજાયનવાવા જાવ નિતિ” તે સઘળા શ્રમણોપાસકે ધનાઢય, દીમ, મહાબલસંપન્ન, અને મહાયશ સંપન્ન હતા. તેઓ એટલા બધા પ્રભાવશાળી હતા કે અનેક માણસો ભેગા મળીને પણ તેમનો પરાભન કરવાને અસમર્થ હતા. તેઓ જીવ અને અજીવના સ્વરૂપને આગમાનુસાર જાણતા હતા. પાપ અને પુણ્યના સ્વરૂપને પણ તેઓ સારી રીતે સમજતા હતા. ““ત જેહિ સમજોवासयाण' अन्नया कयाई एगयओ सहियाण समुवागयाण संनिविद्राणं सन्निसof જમવારે મિણો #gારા સમુપકિનથા” એક દિવસ તે શ્રમ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૮૧