SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ,, અને તેઓએ ઘણી જ સારી રીતે જાણી લીધેા-મહાવીર પ્રભુ દ્વારા તેમના પૂર્વભવનું જે કથન કરવામાં આવ્યું હતુ. તે કથન સત્ય હૈાવાની પ્રતીતિ થઈ ગઈ. “ સફ્ળ છે સયંસળે સેન્ટ્રી સમળેળ' અવચા મહાવીરનું સંમાણ્વિgबभवे दुगणाणीयसद्धासं वेगे આ રીતે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા જેમને તેમના પૂભવનું મરણુ કરાવવામાં આવ્યુ હતુ. એવાં તે મુદન શેઠની ધમ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાં અથવા સદનુષ્ઠાનચિકીો અને સવેગ (સ'સા રને ભય અથવા મેક્ષાભિલાષા) પહેલાં જેટલા હતા તેના કરતાં બમણા થઈ ગયાં. आणंदसुपुन्ननयणे समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं યાળિ રેફ ''. એજ સમયે તેમની આંખામાં આનંદના આંસુ ઉભરાવા લાગ્યા હર્ષાશ્રુથી છલકાતાં નયને ઊભા થઈને તેમણે ત્રણવાર આદક્ષિણુ પ્રદક્ષિણાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું “ વમેય મને ! નાવ છે ન તુએ યપ ત્તિ ઉત્તરપુરસ્થિમ ફિલ્લીમાળ ગવમર્ '' હે ભગવન્ ! આપના દ્વારા પ્રતિપાદિત અથ સથા સત્ય છે. આપ જે કહેા છે તે સત્ય જ છે આ પ્રમાણે કહીને તે ઈશાન દીશા તરફ્ ચાલ્યા ગયા. 66 “ સેસ ના ઉત્તમત્તાણાવ સવ્વસુધવઢીને ' ત્યાર પછીનું સમરત થન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં પ્રતિપાદિત ઋષભદત્તના કથન અનુ સાર સમજી લેવુ. કહેવાનું તાત્પ એ છે કે સુદર્શન શેઠે પશુ પ્રત્રજ્યા ગ્રહણ કરી ત્યાર બાદ તેમણે એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ આદિ તપસ્યા કરી. અન્ત સમયે સથારા કરીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સદુઃખાથી રહિત થઇ ગયા. નવ चोपुव्वाइं अद्दिज्जइ, बहुपडिपुन्नाई दुवाल सवासाई सामन्नपरियांग पाउ-મેલ સંદેવ ” ઋષભદત્તના કથન કરતાં સુદર્શનના કથનમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી—ઋષભદત્તે માત્ર અગિયાર અંગેનું અધ્યયન કર્યું હતું, ત્યારે સુદૃર્શીને ૧૪ પૂર્વીનું અધ્યયન કર્યુ હતું. તથા સુદર્શન શેઠે પૂરેપૂરા ખાર વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યુ” હતું, ઇત્યાદિ સમસ્ત ઋષભદત્તના પ્રકરણમાં કહ્યા અનુસાર સમજવુ. ન હવે ઉદ્દેશાને અંતે મહાવીર પ્રભુનાં વચનામાં પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે- ન મળે ! તેવં મરે ! ત્તિ” હું ભગ વન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે. હું ભગવન્! આપે જે કહ્યુ' તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદૃણા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને વિરાજમાન થઇ ગયા. પ્રસૂ૦૧૧।। અગિયારમા ઉદ્દેશ સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy