SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ अत्गइयाणं देवानं दख वागरोवमाई ठिई पण्णत्ता' આ દેવલેાકના કેટલાક દેવાની સ્થિતિ દસ સાગરાપમની કહી છે. ‘‘તત્ત્વનું મન્ત્રણ વિદ્મસાગરોમારૂં સિર્ફ વળત્તા” મહાખલ પણ દસ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે ત્યાં ઉત્પન્ન થયા. આ રીતે મહાવીર પ્રભુ સુદૃČન શેઠને તેમના પૂર્વજન્મનુ વૃત્તાન્ત કહીને, ઉપસ'હાર રૂપે તેમને આ પ્રમાણે કહે છે-“ૐ ગં તુમ' सुदक्षणा ! बंभलोगे कप्पे दस सागरोवमाइ दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरिता" હું સુદર્શન ! આ રીતે મહાખલ રૂપે મનુષ્ય ભવના ત્યાગ કરીને, તમે બ્રહ્મલાક કલ્પમાં દેવની પાંચ ઉત્પન્ન થયા હતા. દસ સાગરાપમ પ્રમાણે કાળ સુધી ત્યાંના દિવ્ય ભેગાપભાગને ભેગવીને “તાનો ચેવ તેવોનો આરવ ણएण, भवक्खएणं, ठिइक्लएणं अनंतरं चयं चइता इद्देव वाणियगामे नयरे सेट्ठि - કુ ંત્તિ પુત્તત્તાદ્ વાચા' તે દેવલે ક સબંધી આયુને ક્ષય થતાં ભવના ક્ષય થતાં, અને સ્થિતિના ક્ષય થતાં એ દેવલેાક સ‘બધી દેવપર્યાયને છેડીને તમે આ વાણિજ્યગ્રામ નગરમાં શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા છે. સૂ॰ ૧૦ના -સુદશ નસિદ્ધિ વક્તવ્યતા 66 તા તુમે સુસંસળા ! કમુરાજમાનેળ 'ઈત્યાદિ ટીકાથ” આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ છે કે સુદર્શન શેઠે કેવી રીતે સિદ્ધગતિની પ્રાપ્તિ કરી—“ તત્ત્વ તુમે મુસળા! મુખયામાટેળ વિળાચળિયમેસેળ જો་ળવણુવત્તેન ' હું સુદર્શન ! ખલ્યાવસ્થા પૂરી કરી ધીરે ધીરે વિજ્ઞાનની પરિપકવત થી જ્યારે તમે યુક્ત થઈ ગયા, ત્યારે યુવાવસ્થાએ તમારા પર પૂરે પૂરે અધિકાર જમાવી લીધા. આ રીતે યૌવનથી સુÀાભિત શરીરવાળા બનેલા એવાં તમે કોઇ એક સમયે “ તફાવાળ થેરાન અતિદુ હેમજિન્નતે ધમ્મે નિસંતે '' તથારૂપવાળા (રજોહરણુ મુખસ્તિકા આદિથી યુક્ત) સ્થવિરાની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મોનું શ્રવણુ કર્યું.... “કૃઋિષ, દિદ્ધિ, મિહÇ '' તેનું શ્રવણુ કરતાં જ તે તમને ઈષ્ટ લાગ્યા, તમે તેની હંદુયથી સરાહના (પ્રશસા) કરી અને તે તમને વિશેષ રુચિકર લાગ્યા “ત” સુકુળ તુમ સુર્વસના ! ફળ પત્તિ ” હે સુદન શેઠ! અત્યારે પણ તમે એજ ધર્મની જે આરાધના કરી રહ્યા છે!, તે ધણુ... જ ઉચિત છે, “ કે वेण णं सुदंसणा ! एवं वुच्चइ, अत्थिणं एएसिं पलिओवमसागरोवमाणं खपति ના અવનત્તિ વા ’” હૈ સુદન ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે એવુ કહ્યુ છે કે પુલ્યેાપમ અને સાગરાપમના ક્ષય પણ થાય છે અને હાસ પણ થાય છે. ܕ ܕܕ "" “ तरणं तस्स सुदंसणस्स सेट्ठिस्स समणस्स भगवओ महावीरस्स अतिए ચટ્ટુ પ્રોરા નિમ્ન ?' મહાવીર પ્રભુ પાસે આ વાતને સાંભળીને અને હૃદયમાં તે વિષે વિચાર કરીને, તે સુદર્શન શેઠના શુભ પરિણામથી, શુભ અધ્યવસાયથી, અને લેશ્યા એની વિશુદ્ધિથી જાયમાન (ઉદ્ભવેલા) તદાવરણીય ક્રર્મીના ક્ષ।પશ્ચમથી हापोहम गणगवेसणं करेमाणम्स सन्नीपुव्वे समुવન્દે, ચમતુ સક્ષ્મ ગમિસમેક્ '' ઈહા, અપેાહ, માગણુ અને ગવેષણ કરતાં કરતાં સન્નિપૂર્વ નામનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ ગયું. આ પૂર્વજન્મનુ સ્મરણ કરાવનારા જ્ઞાનને લીધે મહાવીર પ્રભુ દ્વારા પ્રતિપાદિત પૂર્વક્તિ (6 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy