________________
પદ્ધવિરા કાગ ga ઘ ાણી ” આ પ્રકારે તેને અભિનંદન આપીને તેમણે આ પ્રમાણે કહ્યું-“મા ! નાથ ! ઉ રેનો, જિં નવરામો, જ માહિરણ તવ નાર” “હે પુત્ર! કહે, અમે તને કઈ ઈષ્ટ વસ્તુ આપીએ ? અમારી પાસેથી કઈ વસ્તુ મેળવવાની તારી અભિલાષા છે ?” ત્યાર પછીનું સમસ્ત કથન જ માલીના પ્રકરણમાં કહ્યા અનુસાર અહીં ક્ષત્રિય કુમાર મહાબલ વિષે પણ સમજવું જોઈએ. “ ફ્રેન રતન તર કર્થ” આ કથન પર્યતનું તે પ્રકરણનું સમસ્ત કથન અહીં ગ્રહણ થવું જોઈએ. માતાપિતાના આ પ્રશ્નના જવાબ રૂપે મહબલ કુમારે તેમને આ પ્રમાણે કહ્યું-“છામિ અન્નतातौ कुत्रिकापणात्-स्वर्गमर्त्यपातालस्थितवस्तुप्राप्तिस्थानविशेषहट्टात् रजोहरणच પ્રતિબદું માના fuતું, રચવ જ ચિતુમ્” હે માતાપિતા! જે આપ મને ઈષ્ટ વસ્તુ આપવા માગતા હે, તે કુત્રિકા પણુમાંથી મને રજોહરણ અને પાત્ર મંગાવી દે, તથા એક વાણંદને બે લાવવાની વ્યવસ્થા કરે.” સ્વર્ગલેક મટ્યલેક અને પાતાલલકમાં રહેલી વસ્તુની પ્રાપ્તિ માટેના સ્થાનવિશેષ રૂપ હાટને કુત્રિકા પણ કહે છે. ત્યાર બાદનું દીક્ષા પર્યન્તનું સમસ્ત વર્ણન જમાલીના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. “તર રે મારું મળવારે ઘvમપોરસ અનાર ચંતિg સામારૂચમારૂચારૂ રોપુછવાઝું શશિરૂ” ત્યાર બાદ મહાબલ અણગારે ધર્મશેષ અણગાર પાસે સામાયિક આદિ ૧૪ પૂર્વેનું અધ્યયન કર્યું “અહિનિત્તા વહૂદ્દેિ રથ કાવ વિÉિ તવોન્મેહું મજા મામાને ઘgવહિપુન્નારું કુવાઝરવાણારું રામનવરચા જાકાર્” અધ્યયન કરીને તેમણે અનેક છદ, અક્રમ આદિ તપસ્યાઓથી પિતાના આત્માને ભાવિત કર્યો. આ રીતે બાર વર્ષ પર્યન્ત શ્રમણ પર્યાયનું પાલન કરીને પાળિરા भामियःए संलेहणाए अत्ताण झूसित्ता मट्टि भत्ताई अणसणाए छेदित्ता" : માસની સંલેખનાથી આત્માને જોષિત કરીને એટલે કે એક માસને સંથાર કરીને-૬૦ ભક્તોને (૬૦ ટંકના ભજન) પરિત્યાગ કર્યોઆ રીતે અનશન દ્વારા ૬૦ ભક્તોને પરિત્યાગ કરીને “મારોરૂપfહલોતે માહિત્તેિ જાણે कालं किच्चा उड्ढं चंदिमसूरिय जहा अंबडो जाव बंभलोए कप्पे देवत्ताए उववन्ने" તેમણે પિતાનાં પાપસ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) કર્યું અને સમાધિભાવમાં લીન થઈ ગયા. આ રીતે એક માસના સંથારાને અને કાળને અવસર આવતા કાળ કરીને, ઉર્વકમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રગણ, નક્ષત્ર અને તારાઓથી પણ ઉપર અનેક જને, સેંકડે પેજને, હજાર
જન, અને લાખો રોજનોની અસંખ્યાત કટાકેટિ એજનને પાર કરીને ઘણે જ દુર સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર કોથી પણ ઊંચે આવેલા એવા બ્રહ્મલોક કપમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા. “તત્વ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૭૮