________________
સંયમ માર્ગ કેટલે કઠણ છે તે પણ સમજાવે છે, ત્યારે મહાબલ કુમાર સંસારની અસારતાનું પ્રતિપાદન કરી પ્રવજ્યા અંગીકાર કરવાને પોતાને દઢ નિશ્ચય જાહેર કરી માતાપિતાની અનુમતિ માગે છે. “નવરં દુર્ભા ચ તે जाया विउलरायकुलबालियाओ कलाकुसला, सेस तंचेव जाव, ताहे अकामए મરાહે કચાસ” જમાલીના પ્રકરણની અપેક્ષાએ અહીં પ્રશ્નો
જેમાં માત્ર આટલી જ વિશેષતા છે-મહાબલ કુમારના માતાપિતા તેને કહે છે કે “હે પુત્ર! તારી સાથે જેમના વિવાહ થયા છે તે આઠે કન્યાઓ વિપુલ રાજકુત્પન્ન છે અને ૬૪ કલાઓમાં કુશળ છે,” ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. બાકીનું સમસ્ત કથન જ માલીના પ્રકરણમાં કહ્યા અનસાર સમજવું. “સર્વાઇerfજીતજ્ઞોજિતા સનિત્ત” સર્વકાલમાં સુખથી વધેલી આ સૂત્રપાઠ પર્યન્તનું તે પ્રકરણગત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ, જમાલીના પ્રકરણમાં જે “વિપુpઇવાઢિા ”િ આ પ્રકારને સૂત્રપાઠ આપે છે, તેની જગ્યાએ અહી “વિપુરાનાઢવાઢિવાદ
ત્તિ” આ પ્રકારને સૂત્રપાઠું સમજે માતાપિતા આ કથન દ્વારા તેને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે “હે પુત્ર ! તું આ સંપત્તિ આદિને તથા આ રાજકન્યાઓને પરિત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરવાનો જે વિચાર કરે છે તે ઉચિત નથી પરંતુ મહાબલ કુમારે માતાપિતાની તે વાતનો સ્વીકાર ન કર્યો અને દીક્ષા ગ્રહણ કરવાને પિતાને અડગ નિર્ધાર જાહેર કર્યો. મહાબલ કુમારનો દીક્ષા ગ્રહણ કરવાને અડગ નિર્ધાર જોઈને માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું-“gછામી સે નાગા વિવસમા રાશિ પરિણ” બેટા! અમે કેવળ એટલું જ ઈચછીએ. છીએ કે તું એક દિવસ માટે પણ રાજયશ્રીને ઉપભેગ કર, કે જેથી અમારા મારથ સફળ થાય. “સ રે મારમારે ઇમાનચાળવચનમgવત્તમાને તુલગૌણ સંવિઠ્ઠ” માતાપિતાએ જ્યારે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમને કઈ પણ પ્રત્યુત્તર નહીં આપતાં તે ચુપચાપ બેસી જ રહ્યો. તેના મૌનને સ્વીકૃતિનું લક્ષણ સમજીને બલરાજાએ તેના રાજ્યાભિષેકની તૈયારી તાબડતોબ શરૂ કરાવી. “
તારે ય યા કુંવરપુરિસે સાફએજ વખતે બલરાજાએ પિતાની આજ્ઞાકારી સેવકને બોલાવ્યા. " एव जहा सिवभहस्स तहेव रायाभिसे ओ भाणिय वो जाव अभिसिंचा" બોલાવીને તેણે તેમને મહાબલ કુમારના રાજ્યાભિષેકની વ્યવસ્થા કરવાને આદેશ આપે. ૧૧ માં શતકના નવમાં ઉદ્દેશામાં શિવરાજ કુમાર શિવભદ્રના રાજ્યાભિષેકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ મહાબલ કુમારના રાજ્યાભિષેકનું વર્ણન અહીં સમજી લેવું. આ રીતે ઘણા ભારે સમારોહ સાથે જ્યારે મહાબલ કુમારના રાજ્યાભિષેકની વિવિ પૂરી થઈ, ત્યારે,
ચારિવાહિયં મદદરું શુમાર' કાળ વિનાં દ્રાવેરૂ” બલરાજાએ બને હાથ જોડીને તેને જય અને વિજય નાદથી વધાવ્ય (અભિનંદ્યો)
શ્રી ભગવતી સૂત્ર: ૯
૧૭૭