SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભવતા જ अक्खाइ धम्म ** તેણે પોતાના કંચુકીને ખેલાયે. ફ્લુ રિસો વિ સહેવ ' જમાલીના પ્રકરણુમાં જમાલીએ પાતાના કંચુકીને જેવાં પ્રશ્નો પૂછ્યા હતા, એવાં પ્રશ્નો મહાખલ કુમારે પેાતાના કચુકીને પૂછયા અને તેણે પણ જમાલીના કંચુકીના જવાબ જેવા જ જવાબ આપ્યા. ૬ વર घोषस्स अणगारस्स आगमणगहियविणिच्छए करयल जाव निभगच्छेति " પરન્તુ જમાલિની વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં આટલા જ તફાવત સમજવા ત્યાં શ્રમણ ભગવાન મહાવીરના આગમનના સમાચાર આપવામાં આવ્યા હતા, અહી ધમ ધાષ અણુગારના આગમનના સમાચાર આપવામાં આવ્યા છે. તે 'ચુકીએ પહેલાં તે ધમ ધેાષ અણુગારના આગમનના સમાચાર જાણી લીધા, ત્યાર બાદ તેણે મહાખલ કુમાર પાસે જઈને વિનયપૂર્વક અને હાથ એડીને, મહાખલ કુમારના જય હૈા, વિજય હૈ” એવાં શબ્દોથી તેને વધાવીને આ પ્રમાણે કહ્યું “ હે દેવાનુપ્રિય ! આજે નગરમાં કોઇ ઇન્દ્રમહાસવ પણ નથી, રુદ્રાદિ મહેાત્સવ પશુ નથી. એવા કેાઈ મહાત્સવમાં ભાગ લેવા માટે મા જનસમૂહ જઈ રહ્યા નથી, પરંતુ “ વ તુ વાળુપિયા 1 વિમÆ અો પકવર્ ધમ્મત્રોને નામ અળવારે-લેસ' તે ચેત્ર દ્વાર, સોડ વિ સફેન હવળ નિળજીર્ ” હૈ દેવાનુપ્રિય ! વિમલનાથ અહ ત ભગવન્તના પ્રપૌત્રક શિષ્ય ધર્મધેાષ નામના અસ્ગાર આજ સહેઆમ્રવન ઉદ્યાનમાં પધાર્યાં છે. બાકીનું સમસ્ત કથન જમાલીના પ્રકરણમાં વણું બ્યા પ્રમાણે અહી પણ ગ્રહણ કરવું, “મહાખલ કુમાર પણ જમાલીની જેમ શ્રેષ્ઠ રથમાં બેસીને ધમ ઘાષ અણગારને વદણા નમસ્કાર કરવા ઉપડચા, ” આ કથન સમસ્ત કથન અહી' પણ ગ્રહણ કરવું જોઈએ. ‘‘ ધમ્મજા ના ઠેસિયામિક્ષ ’ ત્યાં જઈને ધર્મ ઘાષ અણુગારને તેણે વદણા નમસ્કાર કર્યાં. ધઘેષ અણુગારે તેની તથા પરિષદાની સમક્ષ ધર્મોપદેશ સભળાખ્યું. રાજપ્રશ્નીય સૂત્રમાં દેશી સ્વામીની જેવી ધમકથા વર્ણવી છે, એવી જ અહી' ધમઘાષ અણુગારની ધર્મકથા પશુ સમજવી. “ સો વ તવ માવિયરો આપુષ્કર્ લીની જેમ મહાખલ કુમારે પણ સયમ અંગીકાર કરવાના નિશ્ચય કરીને તે માટે માતાપિતાની અનુમતિ માગી. “ નવા ધમ્મોલ અનામ ઐતિષ મુંડે વિત્તા આવારા, અળચિંન્દ્વત્તÇ” જમાલીનાથન કરતાં મહાબલ કુમારના કથનમાં અહીં એટલી જ વિશેષતા સમજવી કે “હું ધમઘાષ અણગારની પાસે સુડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગ કરીને અણુગારાतदेव वृत्त परिवृत्तया વસ્થા (પ્રત્ર!) અંગીકાર કરવા માંગું છું ” જમાલીએ જયારે પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેના માતાપિતાની અનુમતિ માગી હતી ત્યારે તેને તેના માતાપિતા સાથે જેવા સવાદ થયા હતા, એવા જ સંવાદ મહાખલ અને તેના માતાપિતા વચ્ચે પણ થયે, એવું કથન અહી' ગ્રહણ કરવાનું છે. નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં તે સંવાદ આપવામાં આવ્યે છે. આ સવાદને ભાવા નીચે પ્રમાણે સમજવે- મહાખલ કુમારના માતાપિતા સાંસારિક સુખા તરફ તેને આકષવાના પ્રયત્ન કરે છે, ન્તનુ (( શ્રી ભગવતી સૂત્ર : ૯ જમા 19 ૧૭૬
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy