SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ,, હિરણ્ય, સુવણુ આદિ ધન ઇચ્છાનુસાર લેાજનાદિ કાર્યોંમાં, દાન દેવામાં અને સતાના વચ્ચે વિભાજન કરવાને માટે પર્યાપ્ત (પુરતુ) હતું. “ સરળ છે महले कुमारे उपि पाखायवरगए जहा जमाली जाव विहरइ ત્યાર આદ તે મહાખલ કુમાર પાતાના આઃ મહેલાની વચ્ચે ઉભેલા શ્રેષ્ઠ પ્રાસાદમાં જમાલીની જેમ આનંદપૂર્વક રહેવા લાગ્યા, અને મનુષ્ય ભવ સ`ખ ધી દિવ્યભાગાને ભાગવવા લાગ્યા. જમાલીનું કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં આપવામાં આવ્યું છે. ાસૂલા મહાખલ કુમારની દીક્ષાનું વર્ણન 66 તેન જાઢેળ તેન સમા ઇત્યાદિ ,, ટીકા સૂત્રમાં સૂત્રકારે મહાખલ કુમારની દીક્ષા સંબધી વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે-“ સેળ શાહેળ તેન સમઘ્ન વિનસ્ટમ્સ નો ધન્મછોલે નામંગળવારે નાસવો વળો’’તે કાળે અને તે સમયે ધર્મ ઘાષ નામના અણુગાર વિચરતા હતા તેએ ઉત્સર્પિણી કાળમાં થઈ ગયેલા ૧૩માં તીર્થંકર વિમલનાથના પ્રપૌત્રક-શિષ્યપ્રશિષ્ય રૂપ હતા. તેએ જાતિસ’પન્ન આદિ ગુણેાથી યુક્ત હતા. રાજપ્રશ્નીય સૂત્રમાં કેશી અણુગારનું જેવુ' વન કરવામાં આવ્યુ છે, તેવું ધમ ધેાષ અણુગારનુ` વધુ ન સમજવુ. पंचहि अणगारसहिं सद्धिं संपरिवुडे ૫૦૦ અણુગા૨ાની સાથે, “ पुव्वाणुपुवि परमाणे, गामाणुगामं दूइज्जमाणे, जेणेव हत्थिणागपुरे नयरे जेणेव सहसंबवणे પુનાળે તેનેવ સવા અર્'' તીકર પરંપરા અનુસાર વિહાર કરતાં કરતાં તેઓ હસ્તિનાપુર નગરના સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં. उबागછિન્ના અવાદિષäËઓનિન્દ્ર્ 'ત્યાં આવીને તેમણે સાધુને માટે સમુચિત એવી વનપાલની આજ્ઞા લીધી. “ અેનિત્તિા સંજ્ઞમેળ સવસા બાળ માલેમાળે વિરહ '’ આજ્ઞા લઈને સયમ અને તપથી આત્માને ભાવિત કરતા તેઓ ત્યાં વિચરવા લાગ્યા. " तरणं हत्थिणापुरे नयरे सिंघाडगतिय जाव परिमा पज्जुत्रासइ ” હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક (શિંગોડાના આકારના માર્ગ) ત્રિક આદિ માગે પર જમા થયેલા લકાને ખબર પડી કે ધર્માંધાષ અણુગાર સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યારે નગરજનાની પ્રખદા તેમના દર્શન કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને માટે ત્યાં પહોંચી ગઈ. ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ વિખરાઈ ગઈ અને સા પાતપેાતાને સ્થાને પાછાં ફર્યાં. ik 'દ " तरणं तस्स महम्बलरस कुमारस्स तं मध्या जणसद्द वा जणवू થાવ ગતા ગમાહિ તદ્દન વિત્તા, ચુરૂ પુષ્ઠ રાવે ' જ્યારે મહાબલ કુમારે જનતાને કોલાહલ સાંભળ્યેા અને જનસમૂહને જોચે ત્યારે તેને પશુ જમાલીના જેવા જ વિચાર થયે. નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં લીને કેવા વિચાર થયેા હતેા, ” તે મતાવ્યું છે. આ પ્રકારના વિચાર ઉદ્ 6. જમા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૫
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy