________________
ધ્યાન રાખનાર તથા પાણી પિવરાવનારી આઠ દાસીએ દીધી. “શટ્ટ સહિજારીઓ, અને કારી” વાય-કાગડા આદિને માટે અન્નનો અલગ વિભાગ કરવા રૂપ બલિકમ કરનારી આઠ દાસીએ દીધી અને શય્યાને વ્યવસ્થિત રીતે બિછાવનારી અને તેને ઉપાડી લઈને વ્યવસ્થિત રીતે મૂકી રાખવાના કામમાં નિપુણ એવી આઠ દાસી દીધી. “ભટ્ટ અમિરિયો કારમો
શાહિત્રિાળો ” અંતઃપુરની અંદર પ્રતિહારિણી તરીકે કામ કરવામાં નિપુણ એવી આઠ દાસીએ દીધી અને અંતઃપુરની બહાર પ્રતિહારિણી તરીકે કામ કરવામાં નિપુણ એવી આઠ દાસીએ દીધી. “ માજાગીગો, વેશારીનો” માળા ગૂંથવાના કામમાં નિપુણ એવી આઠ દાસીઓ દધી અને ઘઉં આદિને દળીને લેટ બનાવવાના કામમાં નિપુણું એવી આઠ દાસીએ દીધી. ઉપયુક્ત બધી વસ્તુઓ મહાબલ કુમારના વિવાહ પ્રસંગે બલરાજા તરફથી તેને ભેટ આપવામાં આવી. તથા “બ જા કુવા વિ ા, સુવઇ જા, યંસ વા, તૂર વા, વાઢવાળા રાજ સંસાર
યપ ” ઉપરાંત ચાંદી, સુવર્ણ, કાંસુ, દુષ્ય (વસ્ત્રાદિક), વિપુલ ધન, કનક, મણિ રત્ન આદિ બીજી ઘણી ઘણી સારભૂત વસ્તુઓ તેને અર્પણ કરવામાં આવી. “ જwife iાવ મામાનો હતો જામ રાવું, જામ મોનું, જવા રિમાવેe” આ હિરણય, સુવર્ણ આદિક ધન એટલા બધા વિપુલ પ્રમાણમાં તેને દેવામાં આવ્યું હતું કે સાત પેઢી સુધી ઈચ્છાનુસાર ખવાને માટે અને ઇચ્છાનુસાર દાન દેવાને માટે પુરતું હતું. ઈચ્છાનુસાર તેનું વિભાજન કરવા છતાં પણ તે ખૂટે એમ ન હતું.
"तरण से महन्पले कुमारे एगमेगाए भज्जाए एगमेग हिरण्णकोडिं
” માતાપિતા તરફથી મળેલ સુવર્ણ, ચાંદી આદિને મહાબલ કુમારે પિતાની આઠે ભાર્યાઓ વચ્ચે સરખે ભાગે વહેચી આપ્યું. તેણે પિતાની પ્રત્યેક ભાર્યાને એક એક કરોડ ચાંદીના સિક્કા દીધાં, “gri gurો ચએક એક કરોડ સોનાના સિક્કા દીધાં, “મેજ માં
ચર” એક એક શ્રેષ્ઠ મુગટ દીધો, “gવ તા રદ જાવ અને furfi ચ” એજ પ્રમાણે શ્રેષ્ઠ કુંડળની એક એક જોડી દીધી, એજ પ્રમાણે “ઘઉં આદિને દળીને તેને લોટ કરનારી એક એક દાસી” પર્યન્તની સમસ્ત ઉપર્યુક્ત વસ્તુઓ એક એક આપી.
ચંન્ને ના સુકુ હાઇvi Rા કાર પરિમાણ ” તે ઉપરાંત તેણે તેની પ્રત્યેક ભાર્યાને ચાંદી, સુવર્ણ, કાંસુ, દૂષ્ય, વિપુલ ધન, કનક. મણિ, રત્ન આદિ બીજી પણ ઘણું ઘણું સારભૂત વસ્તુઓ દીધી. તે દરેક ભાર્યાને આ રીતે મળેલું ધન સાત પેઢી સુધી ઈચ્છાનુસાર ખર્ચવા છતાં ખૂટે તેમ ન હતું, ઈરછાનુસાર દાન દેવા છતાં પણ ખૂટે તેમ ન હતું સંતાનેની વચ્ચે વહેંચી આપવા છતાં પણ ખૂટે તેમ ન હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે તે
શ્રી ભગવતી સૂત્ર : ૯
१७४