________________
અનેક વર્ષ પર્યન્ત આ રીતે શ્રમણોપાસક પર્યાયનું વ્યતીત કરીને તેમણે “નવનિત્તા અઢમાસિચાણ સંgrip મત્તાન સૂરિ, કૂલત્તા તો મત્તારૂં જળસંg
તિ” અન્તકાળે અર્ધામાસને સંથાર કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભકતોનું છેદન કર્યું (૧૫ દિવસ પર્યન્ત આહારનો ત્યાગ કર્યો) "छेदत्ता तस्स ठाणस्स अणालोइयपडिकता कालमासे काल किच्चा चमरस्स અણુ અણુમારdળો તાગીરવત્તાણ કરવામાં પણ અન્તકાળે તેમણે તે પાપસ્થાનકની આલેચના કરી નહીં અને પ્રતિક્રમણ પણ કર્યું નહીં. આવી સ્થિતિમાં કાળને અવસર આવતા કાળ પામીને તેઓ અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના ૩૩ ત્રાયશ્ચિંશક દેવ રૂપે ઉત્પન્ન થયા છે.
ગૌતમસ્વામીની આ પ્રકારની વાત સાંભળીને શ્યામહતી અણગારે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો-“નામ જ જ મતે! #ાચં તાત્તી सहाया गाहावइ समणोवासगा चमरस असुरिदस्स असुरकुमाररण्णो देवत्ताए વવવજ્ઞા” હે ભગવન! હે ઇન્દ્રભૂતિ અણગાર ! જે દિવસથી કામંદીનિવાસી તે પરસ્પરના સહાયક ૩૩ શ્રમણે પાસક શ્રાવકે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના ત્રાયશ્ચિશક દેવો રૂપે ઉત્પન્ન થયા છે. “તપૂમિ ર મંતે! ઘર્ષ वुच्चइ, चमरस्स असुरिंदरस असुरकुमाररण्णो तायत्तीसगा देवा तायतीस सहाया" ત્યારથી જ શું એવું કહેવાય છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાયક ૩૩ ત્રાયશિક દે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ ત્યાં ત્રાયશિક દેવરૂપે ઉત્પન્ન થયા પહેલાં શું ચમરેન્દ્રના સહાયકારી ત્રાયશ્ચિશક દેવેનું અસ્તિત્વ જ ન હતું?
"तएणं भगवं गोयमे सामहथिणा अणगारेणं एवं वुत्ते समाणे संकिए, कखिए, વિનિરિણ, પાર ” શ્યામહતી અણગારને આ પ્રકારને પ્રશ્ન સાંભળીને ગૌતમ સ્વામી શંકાયુક્ત બની ગયા, કાંક્ષાયુક્ત બની ગયા અને વિચિકિત્સાયુક્ત બની ગયા. (આ પદની જમાલી અણગારના પ્રકરણમાં સ્પષ્ટતા કરાઈ ચુકી છે) પિતાની શંકાનું નિવારણ કરવા માટે મહાવીર પ્રભુ પાસે જવાનો વિચાર કરીને તેએ પિતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. “sઠ્ઠા ૩zત્તા સામતિથના અણmi સદ્ધિ ને દેવ, મને માઉં મલ્હાવીરે સેવ કવાર” ત્યાંથી ઉઠીને શ્યામહસ્તી અણગારની સાથે તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા “રકાશિત્તા જ મળવું મgવીર વંર, નમંત, વંનિત્તા, નમંત્તિ gવું રચાર” ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો" अस्थिणं भंते! चमरस असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा ताय. નીક સાયા?” હે ભગવન! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાય
શ્રી ભગવતી સૂત્ર : ૯
૩૫.