SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કારી ૩૩ ત્રાયશ્ચિશક દે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“દંતા, અસ્થિ” હા ગૌતમ! અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના મંત્રી સમાન ૩૩ સહાયકારી દે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હે છે મેતે ! gવં ગુજર૦?” હે ભગ વન ! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાયકારી ૩૩ ત્રાયશ્ચિક દે છે? શું આપ આ કારણે એવું કહે છે કે " एव' त चेव सव्व भाणियव्य जाव तप्पभिइ च ण' एव वुच्चइ, चमरस्स બહુનિંદા નમુનાજળો, તાવસ્તીના જેવા સાચીરં ?” કાકદી નગરી નિવાસી, પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ અસુરન્દ્ર, અસુરકુમારરાય ચમરના ત્રાયશ્ચિશક દેવરૂપે ઉત્પન્ન થયા છે? શું એ જ દિવસથી જ એવું કહેવાય છે કે અસુરેન્દ્ર અમરના સહાયકારી ૩૩ ત્રાયશ્ચિંશક દેવે છે? શું તેઓ ત્યાં તે પર્યાયે ઉત્પન્ન થયા અગાઉ ચમરેન્દ્રની પાસે ત્રાયશિક દેવેનું અસ્તિત્વ જ ન હતું, એમ માની શકાય ખરું? મહાવીર પ્રભુને ઉત્તર–“જો રૂખ સમ'' હે ગૌતમ! એવી વાત શક્ય નથી. એટલે કે તે ૩૩ શ્રમણોપાસકે ચમરેન્દ્રના ત્રાયશ્ચિશક દેવની પર્યાયે જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી જ ચમરેન્દ્ર પાસે ૩૩ ત્રાયશ્ચિશક દેવેનું અસ્તિત્વ છે, એવી કઈ વાત નથી, કારણ કે “મારૂ on મહુરિંતર હનુમાનજી તારી રેવાનું તારણ નામપે ” અસુરેનદ્ર, અસુરકુમારરાય ચમરના જે ત્રાયશ્ચિશક દે છે, તેમનું નામ (અસ્તિત્વ) તે શાશ્વત કહ્યું છે. “s न कयाइ नासी, न कयाइ न भवइ, ण कयाइ ण भविस्सइ जाव निच्चे अव्यो. રિત્તિનQા, અને જયંતિ, અને કાર નંતિ” તે કારણે એવી વાત સંભવિત નથી કે અસુરેન્દ્ર, ચમરના ત્રાયશ્ચિશકેનું અસ્તિત્વ ભૂતકાળમાં ન હતું, કે વર્તમાનમાં તેમનું અસ્તિત્વ નથી, કે ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ નહી હોય. ખરી વાત તે એવી છે કે તેઓ ભૂતકાળમાં પણ હતા. વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે જ. કારણ કે તેમનું અસ્તિત્વ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેમને સર્વથા વિચછેદ થતું નથી. હા, એવું અવશ્ય બને છે કે અમુકનું ત્યાંથી ચ્યવન થતું રહે છે અને અમુક નવા ઉત્પન્ન થતાં રહે છે. અનાદિકાળથી ત્યાં એ જ ક્રમ ચાલ્યા કરે છે કે એકની ઉત્પત્તિ થાય છે અને એકનું ચ્યવન થાય છે પરન્ત સમસ્ત બ્રાયઅિંશક દેવેને સર્વથા અભાવ કદી શક્ય નથી તે કારણે ત્રાયશ્ચિશક દેવેનું નામ તે ત્યાં કાયમ રહે છે જ. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–થિ મંતે! કિરણ વફરો બિંa વાયરdળો તારી દેવા તાત્તિી' કાયા? ” હે ભગવન્ ! વિરોચને, વૈરચનરાય બલિના સહાયકારી ૩૩ ત્રાસબ્રિશક દેવે છે ખરાં? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૬
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy