________________
મહાવીર પ્રભુને ઉત્તર–“દંતા, થિ” હા, ગૌતમ ! એ વાત ખરી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વેળr gવં , વરિત વોર્નાિક્ષ જ તારી રે તારી સાચા?” હે ભગવન! એવું આપ શા કારણે કહો છે કે વિરોચનેન્દ્ર, વૈરચનરાય બલીના મંત્રી સમાન સહાયકારી ૩૩ ત્રાયશ્ચિશક દે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-“gવ હસુ જોયમા ! તે રાત્રે તે સમul દેવ નંગુલી વીવે મારવા, વિગેરે ગામ સંનિવેસે રથા, વઘા” હે ગૌતમ! તમારા પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે છે તે કાળે અને તે સમયે આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં બિભેલ નામનું એક સંન્નિવેશ હતું. તે સંન્નિવેશનું (કરબા ) વન ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “તરથ fઉમેરે સંનિવેસે TEાં ઘમાસા કા ઉજવઝા” તે ભિલેલ સન્નિવેશમાં પરસ્પરને સહાય ભૂત થનારા ૩૩ શ્રમણ પાસક શ્રાવક રહેતા હતા. તેમનું વર્ણન કાકદીનિવાસી ૩૩ શ્રમણોપાસકેના વર્ણન પ્રમાણે સમજવું. એટલે કે તેઓ ધનાઢ્ય દીપ્ત આદિ પ્રભાવશાળી પર્વતના વિશેષણથી યુક્ત હતા. તેઓ જીવ અને અજીવના સ્વરૂપને જાણનારા હતા અને પુણ્ય અને પાપના મર્મને સમજતા હતા. પહેલાં તે તેઓ શ્રાવકધર્મનું ઉગ્રરૂપે પાલન કરતા હતા. અને ઉગ્રવિહારી, સંવિગ્ન તથા સંવિગ્નવિહારી હતા. પણ કાળાન્તરે તેઓ શ્રાવકધર્મના આરાધક મટીને વિરાધક બની ગયા. આ રીતે તેઓ પાશ્વસ્થ, પાર્થસ્થવિહારી, વિસન્ન, અવસગ્નવિહારી, કુશીલ, કુશલવિહારી, સ્વચ્છેદ અને સ્વચ્છેદવિહારી બની ગયા. આ રીતે તેમણે અનેક વર્ષ પર્યન્ત શ્રમણે પાસક પર્યાયને વ્યતીત કરી. અા સમયે તેમણે અર્ધા મહિનાને સંથારો કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભક્તને (૧૫ દિવસને અથવા ૩૦ ટંકના આહારને) પરિત્યાગ કર્યો. પરંતુ પિતાના દ્વારા લેવાયેલા પાપસ્થાનકોની આલેચના અને પ્રનિક્રમણ કર્યા વિના કાળને અવસર આવતા તેઓ કાળધર્મ પામ્યા અને વેચનેન્દ્ર, વેરોચનરાય બલિના ત્રાયશ્ચિંશક દેરૂપે ઉત્પન્ન થયા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જ્ઞામિ ર ાં મતે! જે વિમેન્ટ સાયરી सहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयणि दस्स वइरोयणरणो, तायत्तीसग देवत्ताए उववन्ना, तप्पभिई च ण भते! एवं वुच्चइ, बलिस्स वहरोयणि दस्स વચારો તારી સેવા ચત્તી સહાય” હે ભગવન!જ્યારથી બિભેલ સંન્નિવેશાનવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થો વિરોચનેન્દ્ર, વૈરચનરાય બલિના ત્રાયઅિંશક દેવે રૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શું એવું કહેવાય છે કે વૈચિનેન્દ્ર, વિરેચનરાય બલિના સહાયકારી ૩૩ ત્રાયઅિંશક દેવ છે? શું તેઓ તેના ત્રાયશ્ચિંશક જે રૂપે ઉત્પન્ન થયા તે પહેલાં વૈરોચનેન્દ્ર બલિના સહાયક દેવેનું અસ્તિત્વ જ ન હતું?–
મહાવીર પ્રભુને ઉત્તર–“હે તે જોવા જાવ નિચે અદશોજિસિચાણ અને રચંતિ, વવજ્ઞતિ” હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. કારણ કે
શ્રી ભગવતી સૂત્ર : ૯
३७