________________
વિરેચનેન્દ્ર બલિના સહાયકારી ત્રાયઅિંશક દેવોનું અસ્તિત્વ કાયમી-શાશ્વત કહ્યું છે. ભૂતકાળમાં પણ તેમનું અસ્તિત્વ હતું, વર્તમાનમાં પણ તેમનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ તેમનું અસ્તિત્વ રહેશે. તેમનું (અસ્તિત્વ) ધ્રુવ શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેમને સર્વથા વિચછેદ થતું નથી. તેમાંથી કોઈનું ચ્યવન થાય છે અને તેમાં કોઈની ઉત્પત્તિ પશુ થતી રહે છે, છતાં પણ તેમને સર્વથા અભાવ તે કદી થતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “0િ મં! ઘર બાજુમારિંg નામરજીણો તાવીસ જેવા રાજ્ઞી કાય? ”હે ભગવન્!નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણના સહાયભૂત ૩૩ ત્રાયઅિંશક દે હોય છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર–“હૃત રિઇ ” હા, ગૌતમ! ધરણેન્દ્રના સહાય ભૂત ત્રાયંઝિશક દે હોય છે ખરાં.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નાગકુમારેન્દ્ર, નાગકુમારરાય ધરણેન્દ્રને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસિંશક દે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“શો મા !હે ગૌતમ! “ઘર નાનામાં જિંદણ નાકુમારો સાયરીનrળ જેવા રઘુ નામ fuળ” નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણ સહાયક જે ૩૩ત્રાયશ્ચિશક દે છે, તેમનું નામ ( અસ્તિત્વ) શાશ્વત કહ્યું છે. “નં નાસી, ગાય અને રચંતિ, અને sqવજ્ઞતિ” તેમનું નામ (અસ્તિત્વ) ભૂતકાળમાં ન હતું, એમ કહી શકાય તેમ નથી. વર્તમાનમાં તેમનું અસ્તિત્વ નથી, એવી વાત પણ નથી, ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ નહી હોય, એવું પણ માની શકાય તેમ નથી. તેમનું નામ પહલાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમનું નામ કૃવ છે, શાશ્વત છે અને નિત્ય છે. અનાદિ પ્રવાહ રૂપે આમ ચાલ્યા કરે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ધરણના કેટલાક ત્રાયઅિંશક દેવેનું ચ્યવન થતું રહે છે. અને કેટલાક ત્રાયશ્ચિંશક દેવની પર્યાયે ઉપજ પણે થતા રહે છે. બધાનું એક સાથે ચ્યવન થઈ જાય એવું કદી બનતું નથી.
“gવં મૂચાળા વિ, ઘઉં જાવ મોક્ષ વિ” ચમરાદિકના ત્રાયચિંશક દેના કથન જેવું જ કથન ભૂતાનન્દ, વેણદેવ, વેણુદાલિ, હરિ, હરિષહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાન્ત, જલપ્રભ, અમિતગતિ અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘેષ અને મહાઘોષના ત્રાયશ્ચિંશક દેવને વિષે પણ સમજવું તે દરેકના ૩૩ ત્રાયઅિંશક દેવનું અસ્તિત્વ પણ શાશ્વત સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૯