SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન ** સ્થિન મતે સાવિસ દેવળો पुच्छा ” હે ભગવન્ ! દેવેન્દ્ર, દેવરાજ શકને સહાયભૂત થનારા તેત્રીસ ત્રાયસિ'શક દેવા હાય છે ખરાં? મહાવીર પ્રભુના ઉત્તર—— ૢત્તા અસ્થિ” હા, ગૌતમ ! દેવેન્દ્ર, દેવરાજ શકને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસ્પ્રિંશક દેવા હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—' સે મેટ્ઝેળ' જ્ઞાન તાયત્તીજ્ઞા લેવા ” હે ભગવન્! એવું આપ શા કારણે કહેા છે કે દેવેન્દ્ર, દેવરાજ શકના મ`ત્રીસ્થાનાપન્ન સહાયક ૩૩ ત્રાસ્ત્ર શક દેવા હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-વ' વહુ શોચમા તેળ' જાહેળ તેળ' સમળ' રૂદેવ નપુરીને પીવે મળ્યે વાલે વાસણ નામ 'નિવેસે ફાયા નકો'' હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં પાલ શક નામે એક સ'નિવેશ (કચ્છે) હતું. તેનુ વર્ણન ચંપાનગરી પ્રમાણે સમજવુ'. " तत्थ पालासए सन्निवेसे तायतीस महाया गाहावई, समणोवा म्राया, जहा चमरस्स નાગ નિત્તિ ” તે પાલાશક સનિવેશમાં પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણાપાસક શ્રાવકા રહેતા હતા. ચમરના પ્રકરણમાં કાકીનિવાસી ૩૩ શ્રમણેાપાસકાનું જેવુ વર્ણન કરવામાં આવ્યું છે, એવુ' જ આ ૩૩ શ્રાવકનુ' પણ વર્ણન સમજવું એટલે કે તેઓ ધનાઢ્ય હતા, દીપ્ત હતા અને અતિશય પ્રભાવશાળી હતા. ઘણા લોકો મળીને પશુ તેમને પરાભવ કરવાને અસમર્થ હતા. તેએ જીવ અને અજીવ તત્ત્વાના જ્ઞાતા હતા, પાપ અને પુણ્યના ફળને જાણનારા હતા. " तरणं तायत्तीसं सहाया गाहावई समणोवालगा पुव्विं पि, पच्छा वि, उगा, ત્રિવારી, સંત્રિવિદ્દારી, યૂટૂરૂં વાસારૂં સમગોવાલરિયાનું પાઉન્નિા ” તે ૫૨સ્પરના સડાયક ૩૩ શ્રમણાપાસક શ્રાવકએ જીત્રન પન્ત ઉદાત્ત ભાવપૂર્વક શ્રાવકના આચારાનું ઉત્કૃષ્ટરૂપે પાલન કર્યું. તેએ સવિગ્ન-સ’સારભીરુ, સંસાર રૂપી કાનનમાં પરિભ્રમણુ કરવાના ડરથી ભયભીત થયેલા હતા, તેથી તેઓ વૈરાગ્ય ભાવમાં વિચરનારા હતા. પૂર્વોક્ત કાક'ક્રીનિવાસી શ્રવકાની જેમ પાછળથી તેએ શિથિલાચારી ખતી ગયા ન હતા. ઘણાં વર્ષો સુધી તેમણે શ્રમણેઃપાસક પર્યાયનું યથાર્થ રીતે પાલન કર્યું, માસિયાÇસંòળાવ અત્તાન ક્યૂસેક્” ત્યાર બાદ પેાતાના અન્તકાળ નજીક આવેલા જાણીને તેમણે એક માસના સથારો ધારણ કર્યાં “જ્ઞાન” સૂસિત્તા ઘટ્રિમત્તારૂં' બળલળાવ્ છેāતિ ” આ એક માસના સંથારા દ્વારા તેમણે ૬૦ ભક્તોનું (૬૦ ટકના લેાજનનું ૧ માસના આહારનુ”) અનશન દ્વારા દેદન કર્યું. “છેત્તાબાજોના ત્તા સમાદ્દિત્તા જજમાને વાજ' જિલ્લા जाव उववन्ना ” ત્રીસ દિવસના અનશન કરીને તેમણે પેાતાના દ્વારા સેવાયેલાં પાપસ્થાનકાની આલેાચના કરી અને પ્રાયશ્ચિત કર્યું. આ રીતે આલેચના અને પ્રતિક્રમણપૂર્વક, કાળના અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ શક્રના ત્રાય અંશક દેવરૂપે ઉપન્ન થઇ ગયા છે. 66 ગૌતમ સ્વામીને પ્રશ્ન-જ્ઞપમિ ્` 7` મતે ! વાહાસિના સાચીસ' સવાયા ગારવ સમળોચન્ના, લેસ' ના ચમન્ન જ્ઞાન સત્રયજ્ઞ'તિ ” હે ભગવન્ ! શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy