________________
શનિત્તા, નીતિવા” હે ગૌતમ! વિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યાં છે(૧) સચિત્તનિ, (૨) અચિંત્તનિ અને (૩) સચિરાચિત્ત નિ.
સચિત્ત આદિ ચેનિના પ્રકરણાર્થની સંગ્રહગાથા આ પ્રમાણે છે “નિત્તા વજુ" ઈત્યાદિ
નારકોને અને દેવેને અચિત્તનિ હોય છે. ગર્ભ જ મનુષ્ય અને તિયાને મિશ્ર (સચિત્તાચિત્ત) નિ હોય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલૅન્દ્રિય અને અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને ત્રણ પ્રકારની સચિત્ત, અચિત્ત, અને મિશ્ર–નિ હોય છે. એકેન્દ્રિય સૂક્ષમ જીવનિકાયને સંભવ હોવા છતાં પણ નરર્થિક અને દેવેના જ ઉત્પત્તિક્ષેત્ર છે, તે કોઈ પણ જીવ વડે પરિગ્રહીત નથી, તે કારણે નારકે અને દેવેની એનિને અચિંત્ત કહી છે. પરંતુ જે ગર્ભવાસ નિ છે તે સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત હોય છે કારણ કે શુકશેણિત પુદ્ગલે અચિત્ત હે ય છે અને ગર્ભાશય સચેતન હોય છે, બાકીના પૃથ્વીકાય આદિકની તથા સંમૂરિસ્કમ મનુષ્યાદિકેની જીવથી પરિગ્રહીત, અપરિગ્રહીત તથા ઉભયરૂપ (તે બન્ને પ્રકારના) ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પત્તિ થાય છે. તે કારણે તેમની નિ ત્રણ પ્રકારની કહી છે. - હવે બીજી એનિના પ્રકારે પ્રકટ કરવામાં આવે છે– “વિ મતે ! ગોળgumત્તા?” હે ભગવન! નિ કેટલા પ્રકારની કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “સિવિદ્દ ગોળ પUUત્તા” નિ ત્રણ પ્રકારની કહી છે, “તંગ” જે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-“સંતુ રોળી, જિલ્લા કોળી, સંકુરિયર કોળી” (૧) સંવૃતનિ, (૨) વિવૃતનિ, અને (૩) સંવૃતવિવૃતનિ. સવૃતાદિ યોનિ કોને હોય છે તે નીચેની સંગ્રહ ગાથામાં દર્શાવ્યું છે-“વિચાર” ઈત્યાદિ–
એકેન્દ્રિયને, નારકને અને દેવને સંવૃતનિ હેય છે. વિકલેનિદ્રાનેકીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને-વિવૃતનિ હોય છે. ગર્ભ જ પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ને સંવૃતવિવૃતનિ હોય છે એ કેન્દ્રિયને જે સંવૃતયોનિ હોય છે તે તથાસ્વભાવ ( એ સ્વભાવ)ને લીધે હોય છે. નારકોને સંવૃતાનિ હોવાનું કારણ એ છે કે તેમનાં સ્થાન સંવૃત ગવાક્ષ જેવાં હોય છે. તેમાં ઉત્પન્ન થયેલાં અને વૃદ્ધિ પામતાં શરીરવાળાં તે નારકે તે શીત નિષ્ફટમાંથી (ઉત્પત્તિસ્થાને માંથી ઉષ્ણ નારકમાં પડે છે, અને ઉષ્ણ નિષ્કુટમાંથી શીત નારકમાં પડે છે. જેને પણ એવી સાંવૃતાનિ જ હોય છે, કારણ કે દેવશય્યાની ઉપર દૂષ્યાન્તરિત આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ અવગાહનાવાળો દેવ ઉત્પન્ન થાય છે.
તથા “ વાળ મંછે ! કોળી પsળT?હે ભગવન્! નિ કેટલા પ્રકારની કહી છે?
જોનt!” હે ગૌતમ! “રિવિ કોળી ઘર-તંત્ર-યુગ્મચા, સંલા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬