________________
વત્તા, વંણીપત્તા ” ચાનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) કૂોન્નત, (૨) શખાવત' અને (૩) વશીપત્ર. આ વિષયનું પ્રતિપાદન કરતી સ’ગ્રહગાથા આ પ્રમાણે છે-“ સંવાયત્તા કોળી 'ઈત્યાદિ.
શ'ખાવત યાનિ ચક્રવતી'નાં સ્રી રત્નને હાય છે. તેને જે ગભ ઉત્પન્ન થાય છે, તે નિયમથી જ નષ્ટ થઇ જાય છે. તેમાં ગભ ટકી શકતા નથી. કૂર્માંન્નત યાનિમાં તીર્થંકર, ચક્રવર્તિ, વાસુદેવ અને ભળભદ્ર પશુ ઉત્પન્ન થાય છે. બાકીના સંસારી જીત્ર વંશપત્ર ચૈાનિમાં ઉત્પન્ન થાય છે. ! સૂ॰ ૨ ।।
વેદના કે સ્વરૂપકા નિરૂપણ
વેદના વતવ્યતા
“ વિજ્ઞાન મંતે ! જેથળા પત્તા '' ઇત્યાદિ
ટીકા”—આગળના સૂત્રમાં ચૈનિનુ કથન કરવ માં આવ્યું છે, ચેાનિવાળા જીવે વેદનાને અનુભવ કરે છે, તેથી સૂત્રકારે વેદનાની પ્રરૂપણા કરી છે— ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે વિજ્ઞાન મંત્તે ! વેચનાર છત્તા ? ” હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહી છે?
66
"6
મહાવીર પ્રભુના ઉત્તર-‘ પોયમા ! વેચના સિવિા વળત્તા ”હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે. ‘‘ સંજ્ઞા ” તે પ્રકારો આ પ્રમાણે છે-“શીલા, વૃત્તિના, સીમોસિળા ” (૧) શીતવેદના, (૨) ઉષ્ણુવેદના, અને (૩) શીતેષ્ણુવેદના “ િ વેચળાય નિવત્તમં માળિયર્ચ” આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના રૂપમાં વેદના પદનું અહી' સપૂર્ણ કથન થવું જોઇએ. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે નેચાળ મંતે ! વિચ તૈયાં વેયંતિ, શિાં વૈચાં, પેયંતિ સીમોણિળ વેયાં ચેચતિ ? ” હે ભગવન્! નારકે। શીતવેદનાને અનુભવ કહે છે ? કે ઉષ્ણ વેદનાને અનુભવ કહે છે ? કે શીતેાણુ વેદનાને અનુભવ કહે છે ? “ નોંયમા! સૌ પિ વેચળ વેતિ, નરસિન વિનોસીઓનીનું ’ હે ગૌતમ ! નારકા શીત અને ઉષ્ણ વેદનાનુ વેન કહે છે. શીતે બ્લુ વેદનાનું વેદન કરતા નથી એજ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિકા પન્તના જીવા વષે પણ સમજવું “ દ્વં ચન્થિા તૈયળા વસ્ત્રો, લેતો, હ્રાહકો, માવો ” વેદના ચાર પ્રકારની પણ હોય છે—દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ, એ ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્યની અપેક્ષાએ જે વેદના થાય છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૭