________________
પુદગલ દ્રવ્યના સંબંધી વેદના હોય છે. નારકાદિ ક્ષેત્ર સંબંધી જે વેદના છે તેને ક્ષેત્રવેદના કહે છે. નારકાદિ કાળ સંબંધી જે વેદના થાય છે તેને કાળ વેદના કહે છે કે, શોક આદિ ભાવની અપેક્ષાએ જે વેદના થાય છે તેને ભાવદના કહે છે. સમસ્ત સંસારી જ આ ચારે પ્રકારની વેદનાને અનુભવ કરતા રહે છે. “સિવિરેચા-સાર, માળા, તારી મારા ” વેદનાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) શારીરિક વેદના, (૨) માનસિક વેદના, અને (૩) શારીરિક માનસિક વેદના. એમાં જે સમનસ્ક-સંજ્ઞી-જીવે છે તેઓ ત્રણે પ્રકારની વેદના ભોગવ્યા કરે છે પરંતુ અસંજ્ઞી છે ફક્ત શારીરિક વેદને જ ભગવે છે.
તિવા વેચા-સાવા, ચા, સાચાવાયા” તથા વેદનાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકારે પડે છે-(૧) શાતવેદના, (૨) અશાતા વેદના (૩) શાતાશાતા વેદના. સમસ્ત સંસારી જીવ આ ત્રિવિધ વેદનાને ભેગવ્યા કરે છે.
સિવિા વેચા-કુવા, સુહા, મટુબ્રમસુદ્દા” વેદનના આ ત્રણ પ્રકારો પણ છે-(૧) દુઃખ, (૨) સુખ અને અદુખાસુખ. સમસ્ત સંસારી જીવ આ ત્રિવિધ વેદનાને ભેગવ્યા કરે છે.
- સાતાસાત અને સુખદુઃખમાં આ પ્રમાણે ભેદ રહેલે છે–અનુક્રમે ઉદય પ્રાપ્ત વેદનીયકર્મ પુગલેને જે સાતાસાતરૂપ અનુભવ થાય છે તેને સાતાસાત વેદના કહે છે. તથા અન્યના દ્વારા ઉદીર્ણમાણ વેદનીયને જે અનુભવ છે. તે અનુભવને સુખદુઃખરૂપે ઓળખવામાં આવે છે.
g સુવિgા વેચT-અદમુવામિ, safમયા” તથા વેદનાના આ પ્રમાણે બે પ્રકાર પણ છે-(૧) આભુપગામિકી, અને (૨) ઔ પકમિકી.
જે વેદના–પિતાની જાતે જ ઉત્પન્ન કરીને વેદવામાં આવે છે, વેદનાને આભ્યપગમિકી વેદના કહે છે. જેમ કે સાધુઓ કેશકુંચન, આતાપના આદિ દ્વારા વેદના ઉત્પન્ન કરીને તેને ભેગવતા હોય છે. ઉદીરણાકરણ દ્વારા ઉદયમાં લાવીને. જે કર્મોનું વેદન કરવામાં આવે છે, તે કર્મવેદનને ઔપક્રમિકી વેદના કહે છે. આ બંને પ્રકારની વેદનાને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનભવ કરે છે. બાકીના છ ઔપકનિકી વેદનાનું વેદન કરે છે.
“સુવિgા વેચના-નિરા ચ, શનિ ૧” તથા નિદા અને અનિદાના ભેદથી પણ વેદનાના બે પ્રકાર પડે છે. ચિત્તવતી વેદના નિકા કહે છે અને અચિત્તવતી વેદનાને અનિદા કહે છે. સંજ્ઞી જીવે આ બન્ને પ્રકારની વેદના ભગવે છે, પરન્ત એસંજ્ઞી છે (મન વિનાના જી) અનાજોગ અનિદાવેદનાનું જ વેદન કરે છે. પ્રજ્ઞાપનામાં દ્વારગાથા આ પ્રમાણે છે-“લીયા , સારી” ઈત્યાદિ.
વેદના વિષયક પ્રજ્ઞા પકા સૂત્રને પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાને છે, તે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કર્યું છે-“કાવ જોવાનું મતે ! જિં તુવં શ્રેય ચિંતિ, સુહું રેપ વેચંતિ, સાસુવમતુ રે વેણંતિ ? ” હે ભગવન! નારકો
શ્રી ભગવતી સૂત્ર : ૯