________________
દુઃખરૂપ વેદનાને અનુભવ કરે છે? કે સુખરૂપ વેદનાનું વેદન કરે છે? કે સુખરહિત અને દુઃખરહિત વેદનાનું વેદન કહે છે? હે ગૌતમ! નારકે દુ:ખરૂપ વેદનાને પણ અનુભવ કરે છે, અને તીર્થકરના જન્મ કાળે સુખરૂપ વેદનાને પણ અનુભવ કરે છે, વળી તેઓ સુખરહિત અને દુઃખ રહિત વેદનાને પણ અનુભવ કરે છે. એ જ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમા નિક દે પર્યન્તના જીવના વેદનવિષેનું કથન સમજવું. છે સૂ. ૩ |
પ્રતિમાકે સ્વરૂપ કા નિરૂપણ
–પ્રતિમા વક્તવ્યતા– “મારાં of મંતે મિકપરિમં પવિત્રણ” ઈત્યાદિ–
ટીકાથ-વેદનાની વક્તવ્યતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તે વેદનાના હેતુભૂત સાધુજનભિગ્રહરૂપ પ્રતિમાની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“માસિર્ચ મરે! મધુરિમં વિન્નર લગારરસ નિચે વોલેજા વત્તે હૈદે” હે ભગવન ! જે ભિક્ષુપ્રતિમાની અવધિ એક માસની છે, તે એક માસિક ભિક્ષુપ્રતિમા જે અણગારે અંગીકાર કરી છે–એટલે કે સાધુજનના અભિગ્રહરૂપ આ પ્રતિમા જે ભિક્ષુએ અંગી. કાર કરી લીધી છે, અને શારીરિક સંસ્કાર આદિના પરિયાણ પૂર્વક જે દેહના મમત્વથી રહિત થઈ ગયેલ છે, તથા વધ બાદિના નહીં રોકવા દ્વારા જે શરીરની આસક્તિ રહિત થઈ ગયેલ છે, અથવા જેને ધમસાધન નિમિત્તે જ દેહમાં પ્રીતિ રહેલી છે એવા સાધુ દ્વારા શું એક માસિક ભિક્ષુપ્રતિમાની સમ્યક્ રીતે આરાધના થાય છે ખરી?
મહાવીર પ્રભુને ઉત્તર–“જર્જ માણવા મિજવુરિમા નિરવા માળિયા સાવ સાચા મારૂ” હે ગૌતમ ! અહીં ભિક્ષુપ્રતિમા વિષેનું સમસ્ત કથન
તે સંપૂર્ણ રીતે આરાધિત થાય છે,” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ થવું જોઈએ. સ્નાન, વાળની સજાવટ, આદિ ક્રિયાઓને શારીરિક સંસકાર કહે છે. આ રીતે શરીર સંસ્કારને પરિત્યાગ પૂર્વક અને વધબળ્યાદિક ન રોકવાને કારણે દેહ પ્રત્યેની આસક્તિથી રહિત બની ગયા પછી “જે છે કરણgોવાના કgज्जति-तंजहा-दिवा वा माणुमा वा तिरिक्खजोणिया वा ते उपपन्ने सम्मं सहड રામ, તિતિ, અહિયાર” ઈત્યાદિ.
તે અણગાર ઉપર જે કઈ પરીષહ અને ઉપસર્ગો આવે છે–પછી ભલે તે દેવકત હોય, મનુષ્યકૃત હોય કે તિય ચકૃત હોય–તે બધાં પરીષહ અને ઉપસર્ગોને પિતાને સ્થાનેથી વિચલિત થયા વગર જે સહન કરે છે, તેમના
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૯