________________
પૂછે છે કે- વિાળે મતે !ોળી વત્તા ? ” ઉત્પત્તિ સ્થાન રૂપ ચૈનિ કેટલા પ્રકારની કહી છે ?
હે ભગવન ! જીવેાના
મહાવીર પ્રભુના ઉત્તર- તિવિદ્દા લોળી વળવા-તંદ્દા” હે ગૌતમ ! ચેાનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે- લીયા, સિળા, સીમોલિના” (૧) શીતયેાનિ, (૨) ઉષ્ણુ ચેાનિ અને (૩) શીતેાધ્યુ ચેનિ “ યુ ” ધાતુ પરથી ચેનિ શબ્દ અન્યા છે. અને તેના ‘મિશ્રણ કરવું' એવા અર્થ થાય છે. “ યુવન્તિ ચણ્યાં પણ ચોનિઃ ” આ વ્યુત્પત્તિ અનુસાર “તૈજસ અને કાણુ શરીરવાળા જીવા ઓદારિક આદિ શરીરને ચેાગ્ય સ્કન્ધુસમુદાયથી જેમાં મિશ્રિત થાય છે, તેનુ નામ ચાનિ છે.” તેના ઉપર મુજખ શીત આદિ ત્રણ ભેદ છે. શીતાશીતપશવાળી, ઉષ્ણા-ઉષ્ણસ્પર્શવાળી, અને શીતેાણુ –શીતપશ અને ઉષ્ણ સ્પર્શ, આ બન્ને વભાવવાળી.
ܕ
66
હર્ષ નોળીય નિવણેલું માળિચવું ” આ રીતે અહીં પ્રજ્ઞાપના સૂત્રના નવમાં ચેાનિ પદનું સંપૂ કથન થવુ જોઈએ. પ્રજ્ઞાપનાના નવમા સૂત્રમાં આ વિષયને અનુલક્ષતે આ પ્રમાણે કહ્યુ છે-નેાળ મંતે ! દિ' લીયા કોળી, રૂત્તિના કોળી, મીત્રોત્તિના ગોળી ? ” “ જોચમાસીયા વગોળી, ઉત્તિના ત્રિ નોની, નો સિમોણિળા ગોળી ' ઇત્યાદિ—
,,
ગૌતમ અણુગારના પ્રશ્ન-હે ભગવન્! નારકાને શુ.... શીતયેાનિ હૈાય છે ? કે ઉષ્ણુયેાનિ હાય છે ? કે શીતષ્ણુસૈનિ હાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર- ગૌતમ ! નારકાને શીતયેાનિ પણ હાય છે, ઉષ્ણુયેાતિ પણ હાય છે અને ના શીતેષ્ડાનિ હોય છે. આ કથનનુ` સ્પષ્ટી કરણ નીચે પ્રમાણે છે-પહેલી ત્રણ પૃથ્વીઓમાં (રત્નપ્રભામાં, શર્કરાપ્રભામાં અને વાલુકાપ્રભામાં) તથા ચેાથા પ ́કપ્રભાના કેટલાક નકાવાસેામાં નૈરિયકાનાં જે ઉત્પત્તિ ક્ષેત્ર છે, તે શીતપ પરિષ્કૃત હાય છે, તે કારણે નારકને શીત ચેનિ પણ હાય છે, એમ કહેવામાં આવ્યુ છે. તથા બાકીની ધૂમપ્રભા, તમઃ પ્રભા અને તમસ્તમપ્રભામાં તથા પ ́કપ્રભાના કેટલાક નરકાવાસેામાં નૈરિયકાનુ ઉત્પત્તિ ક્ષેત્ર છે, તે ઉગ્રુપ પરિણત હાય છે. તેથી તે નરકાના નારકાને ઉજ્જૈનિ હાય છે, કારણ કે ત્યાં એવી જ પરિસ્થિતિ છે. શીતાદિ ચેાનિના પ્રકરણાની આ સંગ્રહ ગાથા છે-“ સૌમોણિળ ' ઇત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૯
સમસ્ત દેવેને ગભ જ જીવને શીતાણુંયેાનિ હાય છે તેજસ્કાયિકાને ઉષ્ણુચાનિ હાય છે. નારકેાને શીત અને ઉષ્ણચેાનિ હાય છે. બાકીના જીવામાં એટલે કે ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, અગભજ પાંચેન્દ્રિય તિયચ અને મનુષ્યમાં શીત, ઉષ્ણુ અને શીતેષ્ણુ, એ ત્રણ પ્રકારની યાનિ હોય છે. !! સૂ૦ ૧ । એજ પ્રમાણે-‘ હવિદ્વાન મંતે! જોળી પત્તા ? ” હે ભગવન્! ચેનિ કેટલા પ્રકારની કહી છે? “ તોમા! તિવિા ગોળી વળત્તા-સંજ્ઞા-સન્નિત્તા,
૧૫