________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન-તે દેવં મંતે! Ëવુજ્જર. ” હું ભગવન્! એવું આપ શા કારણે કહે છે કે તે અણુગાર ઐવોપથિકી ક્રિયા કરે છે, સાંપરાયિકી ક્રિયા કરતા નથી?
મહાવીર પ્રભુના ઉત્તર- નન્હા સત્તમે ક્ષદ્વઢમેલટ્ર્ ગાય છે નં અહ્વામુત્તમેય પીયર્સે સેળòાં નાવ નો સંાયા નિરિયા જ્ઞફ ” હે ગૌતમ ! સાતમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા અનુસાર જેના ક્રોધ, માન માયા અને લાભ યુચ્છિન્ન ( નષ્ટ ) થઈ ગયા છે, તેના દ્વારા ઍપથિકી ક્રિયા થાય છે, પરન્તુ જેના ક્રાધ, માન, માયા અને લેાભ ક્ષીણુ થયા નથી, તે સાંપરાયિકી ક્રિયા કરે છે. તથા સૂત્રની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનાર દ્વારા અય્યપથિકી ક્રિયા થાય છે અને ઉત્સૂત્ર-આગમ વિરૂદ્ધની-પ્રવૃત્તિ કરનારના દ્વારા સાપરાયિકી ક્રિયા થાય છે. અવીચિપથમાં રહીને ઉપયુક્ત રૂપાને દેખનાર સાધુની પ્રવૃત્તિ આગમ વિરૂદ્ધની હાતી નથી પશુ આગામાનુકૂલ જ હોય છે. હે ગૌતમ! તે કારણે
એવુ કહ્યું છે કે અવીચિપથમાં રહું'ને આગળનાં પાછળનાં આસપાસનાં અને ઉપર તથા નીચેનાં રૂપાને દેખનાર તે સંવૃત અણુગાર અકષાયભાવથી યુક્ત હાવાને લીધે અય્યપથિકી ક્રિયા કરતા હોય છે-તેની તે ક્રિયા ચેગપ્રત્યયા ક્રમ અધક્રિયા ’' ડાય છે, તેના દ્વારા સાંપરાયિકી ક્રિયા થતી નથી. ॥ સૂ. ૧૫
66
ચેાનિવક્તવ્યતા——
વિજ્ઞાનં અંતે! ગોળી વળત્તા ” ઈત્યાદિ
ટીકા-આગળના સૂત્રમાં ક્રિયાનુ નિરૂપણ કરવામાં આવ્યુ છે. ક્રિયા વાળાને સામન્યતઃ ચેાનિની પ્રાપ્તિ થાય છે. તેથી સૂત્રકારે અહી ચાનિની પ્રરૂપણા કરી છે આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન
66
યોનિ કે સ્વરૂપ કાનિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪