SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- છે. મેળફૂલેનું અંતે ! વૅ વુચર્સંયુકä આય સંપાળ્યા વિદ્યિા જ્ઞરૂ '' હે ભગવન્ આપ શા કારણે એવુ કહા છે કે વીચિપથમાં ( કષાયભાવમાં) રહીને-કષાયાથી યુક્ત રહીને આંગળના, પાછળનાં, આસપાસનાં, ઉપરનાં અને નીચેનાં રૂપે ને નીરખતા સંવૃત અણુગાર સાંપ રાયિકી ક્રિયા કરે છે–અર્વાપથિકી ક્રિયા કરતા નથી. મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં ! ” હે ગૌતમ! “ અલી માળ मायालोमा एवं जहा सत्तमसए पढमेसिए जाव से णं उत्तमेव रीयइ” भेना ક્રોધ, માન, માયા અને લેભ આ કષાયે-સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે નષ્ટ થઈ ગયા હાય છે, અર્થાત્ ઉદયમાન હેાય એવા અણુગાર અય્યપથિકી ક્રિયા કરે છે. પરન્તુ જે અણુગારના ક્રોધ, માન, માયા અને લાભરૂપ કષાયા નષ્ટ થયા નથી, અર્થાત્ ઉદયમાં આવ્યા નથી. તે અણુગાર સાંપરાયિકી ક્રિયા કરે છે. સૂત્રના આદેશ અનુસાર વનાર ઐય્યપથિકી ક્રિયા કરે છે, પણ આગમનું ઉલ્લંઘન કરીને વનાર સાંપરાયિકી ક્રિયા કરે છે. તે કષાયયુક્ત અણુગાર ઉત્સુત્ર (આગમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ) જ પેાતાની પ્રવૃત્તિ કરે છે. તે નદેન નાવ સંવાચા નિરિયા ગ” હું ગૌતમ ! તે કારણે મેં એવુ' કહ્યુ` છે કે વીચિ પથમાં સ્થિત રહીને (કષાયભાવથી યુક્ત રહીને) સવ તરફથી રૂપાને દેખનાર સંવૃત અણુગાર ઐય્યપથિકી ક્રિયા કરતા નથી, પરન્તુ તે સાંપરાયિકી ક્રિયા જ કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-" संवुडस्स णं भंते अणगास्स अवीयिपये ठिच्चा पुरओ रुवाई मिज्झायमाणस्स जाव तस्स णं भंते ! कि ईरियावहिया किरिया कज्जइ, पुच्छा ” હે ભગવન્! જે સંવૃત અણુગાર અવીચિપથમાં ( અકષાય ભાવમાં) સ્થિત રહીને—અથવા યથાખ્યાત સયમનું પાલન થાય એવી રીતે- અથવા રીતે વિકૃતિ ન થાય એવી રીતે--માર્ગ માં ઉસે રહીને પેાતાની સામેનાં, પાછળનાં, આજુબાજુનાં, ઉપરમાં અને નીચેનાં રૂપને દેખે છે, તે અણગાર શું અય્યપથિકી ક્રિયા કરે છે, કે સાંપરાયિકી ક્રિયા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચના !”હે ગૌતમ ! “ સંયુકÆ જ્ઞાન સા નં કૃયિાવહિયા જિરિયા જ્ઞ, નો સંપાડ્યા જિરિયા જ્ઞફ' અવીચિપથમાં સ્થિત રહીને સામેનાં, પાછળનાં, આસપાસનાં ઉપરનાં અને નીચેના રૂપાને દેખતા એવા તે સવૃત ( આસ્રવાના નિરોધ કરનાર ) અણુગાર કેવળ ચેાગનિમિત્તક કર્માંબધ ક્રિયારૂપ ઐોપથિકી ક્રિયા કરે છે, કારણ કે તે કષાયરહિત હોય છે. તેના દ્વારા સાંપરાયિકી ક્રિયા થતી નથી, કારણ કે તે ક્રિયા કષાયયુક્ત વ્યક્તિ વડે જ કરાતી હૈાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy