SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા વિશેષ વક્તવ્યતા — રાશિદ્દે ગાય ત્ત્વ વચારી ” ઇત્યાદિ— '' ટીકા-પહેલા ઉદ્દેશાને અન્તે ઔદારિક આદિ શરીરાનુ કથન કરવામાં આવ્યું છે, શરીરધારીએ ક્રિયા કરતા હાય છે. તે કારણે સૂત્રકારે આ ખીજા ઉદ્દેશામાં ક્રિયાઓનુ પ્રતિપાદન કરવાને નિમિત્તે ગૌતમ સ્વામીદ્વારા એ વિષયને અનુલક્ષીને પૂછાયેલા પ્રશ્નો અને મહાવીર પ્રભુ દ્વારા આપવામાં આવેલા ઉત્તરા પ્રકટ કર્યો છે— ‘ રાશિદ્દે જ્ઞાન વં યાસી ’’ અહી’ ‘ યાવત્’ પદથી જે સૂત્રપ ઠે ગ્રહણ કરવામાં આવ્યેા છે તે નીચે મુજબ છે-રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં. તેમને વંદણા નમસ્કાર કરવાને નગરની પરિષદ નીકળી. વંદા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પિરષદ પાછી ફરી ત્યારબાદ ધર્મતત્ત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક એ હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયા- સંવુઽણાં મંતે ! બળરસ વીચીપચે ठिच्चा पुरओ रुवाईं निज्झायमाणस्स मग्गओ रुवाई अवयक्खमा णस्स, पासओ रुवाई अवलोएमा णस्स, उड्ड वाइं ओलोएमाणस्स, अ रुवाई आलोएमाणस्त्र तस्स्र णं भंते! कि ईरियावहिया किरिया कज्जइ, સંપાડ્યા પિયિા (ફ્ ?” આ સૂત્રમાં “વીષિ ’૫૬ સપ્રયાગમાં આવ્યું આ સમ્પ્રયાગ એના થયા છે. આ રીતે કષાય અને જીવના સબધ રૂપે અહી તેના પ્રત્યેાગ થયા છે. પ્રાણાતિપાત આદિ આસવદ્વારના નિરોધરૂપ સવરથી યુક્ત એવા અણુગારને સંવૃત અણુગાર કહે છે, ,, હવે અહી ગૌતમ સ્વામીના એવા પ્રશ્ન થાય છે કે કાયયુક્ત મનુષ્યના માગમાં ઊભા રહીને, અથવા યયાખ્યાત ( સાધુને પાળવાયાગ્ય ) સંયમથી પૃથક્ ( અલગ) થઈને કષાયના ઉદયને દૂર કર્યાં વિના, અથવા સરાગ અવસ્યાથી યુક્ત થઈને આગળ રહેલાં રૂપાને દેખતા, પાછળ રહેલાં રૂપાને દેખતા, અથવા તેમને જોવાની ઈચ્છા રાખતા, પાતાની આજુબાજુમાં રહેલાં રૂપાને દેખતા, ઊંચે રહેલાં રૂપાને દેખતા અને નીચે રહેલાં રૂપાને દેખતા સંવૃત અણુગાર (સ`વર યુક્ત અણુગાર ) શુ. ઐર્વાપથિકી ક્રિયા કરતા હાય છે? કે સાંપરાયિકી ક્રિયા કરતા હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચના ! ” હે ગૌતમ ! ... સંતુલ નાં અળશાસ્ત્ર atforथे ठिचा जाब तस्स णं णो ईरियाबहिया किरिए कब्जइ, संपराइया किरिया कब्जइ ” પ્રાણાતિપાત આદિ રૂપ આસ્રવ દ્વારાના નિરોધરૂપ સવથી યુક્ત એવે અણુગાર કે જે વીચિપથમાં (કષાય ભાવમાં) રશ્મીને પોતાની સામે રહેલાં રૂપાને નીરખે છે, પેાતાની પાછળ રહેલાં રૂપાને નીરખે છે અથવા નીરખવા ઇચ્છે છે, આસપાસનાં રૂપાને નીરખે છે, ઉપર રહેલાં રૂપાને નીરખે છે, અને નીચે રહેલાં રૂપાને નીરખે છે, તે ઐર્યાપથિકી ક્રિયા કશ્તા નથી પણ સાંપયિકી ક્રિયા કરે છે, એ’પથિકી ક્રિયા તા ચેાગનિમિત્તક જ હાય છે પણ તેની આ ક્રિયા ચાગનિમિત્તક હાતી નથી. કષાય યુક્ત હાવાથી તે સ‘વૃત અણુગાર સાંપરાયિકી ક્રિયા જ કરતા હાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૨
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy