________________
સુદર્શન શેઠનો પ્રશ્ન-બggf # મરે મામલાનો મે િફ્રિ જોય ?' હે ભગવન ! આ પત્થાપન અને સાગરોપમ કાળથી કયા પ્રજનની સિદ્ધિ થ ય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-સરંજ્ઞા! ઢિશો મસાલોવમેન રતિકિaોળિયમgeણવા જયારૂ વિકતિ” હે સુદર્શન ! આ પલ્યોપમ અને સાગરેપમપ્રમાણુ કાળની મદદથી નારક, તિયચ, મનુષ્ય અને દેના આયુષ્ક કર્મ જાણી શકાય છે. | ૩.
નારકાદિ જેની રિતિની વક્તવ્યતાજાન મરે! જેવાં ૪ હિ guyત્તા” ઈત્યાદિટીકાર્થ-ત્રીજા સત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે “ પપમ અને સાગરોપમની મદદથી નારકાદિની સ્થિતિનું–તેમને આયુકર્મનું માપ નીકળે છે,” આ સંબંધને અનુલક્ષીને અહીં સુદર્શન શેઠ તેમના આયુષ્યનું માપ જાણવા માટે પ્રશ્ન પૂછે છે કે-“ ચાં મં! વારં વI fe ?” હે ભગવન નારકેની સ્થિતિ (નરકમાં રહેવાને કાળો કેટલા કાળની કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ઘર્થ ટિપર્વ નિવાં માળિચડ્યું, શાહનમgોળે તેવીણ રોગમારું ટિ guત્તા” હે સુદર્શન ! આ પ્રજ્ઞાપના સૂત્રનું સ્થિતિ પદ નામનું ચોથું પદ અહીં સંપૂર્ણ રૂપ કહેવું જોઈએ.
પર્યામ સર્વાર્થસિદ્ધિક દેવોની અજઘન્ય જઘન્ય એ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કા
સુદર્શન ચરિત્રકાનિરૂપણ
સુદર્શન ચરિત્ર“અસ્થિ i મતે ! જિં વઢિોરમારોવાળે” ઈત્યાદિ
ટીકાથે–ચોથા સૂત્રમાં સૂત્રકારે પાપમ અને સાગરોપમની પ્રરૂપણું કરી છે. તેમાં કાળની અતિ પ્રચુરતાનું કથન સાંભળીને સુદર્શન શેઠે એવું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૪