________________
અથવા મનુષ્ય અથવા દેવે જે પ્રકારના જે આયુષ્યને અન્તર્મુહૂર્નાદિ રૂપે બંધ કર્યો હોય, તેને તે પ્રકારે ભેગવવું તેનું નામ યથાયુનિવૃત્તિકાળ છે. - હવે સુદર્શન શેઠ મરણકાળ વિષે પ્રશ્ન પૂછે છે-“તે તે મરણ ” હે ભગવન્! કાળના ત્રીજા ભેદરૂપ મરણકાળનું સ્વરૂપ કેવું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“કાળજાજે, નીવો વા નો વિષss, art જા જવાનો, તે ત્ત માળા” જે કાળે જીવને શરીરથી વિયોગ થાય છે, અથવા શરીરને જીવથી વિગ થાય છે, તે કાળને મરણકાળ કહે છે.
સુદર્શન શેઠને પ્રશ્ન-બરે જિંરં દ્ધારા” હે ભગવન્ ! કાળના ચોથા ભેદ રૂપ અદ્ધાકાળનું સ્વરૂપ કેવું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ગઢા ગળાવિ qo, સેવં સમયઠ્ઠાણ, ગાઝિયાણ, સવzચાર ” હે સુદર્શન! અદ્ધાકાળ અનેક પ્રકારને કહ્યો છે. જેમ કે સમયાર્થતા, આવલિકાઈતા આદિથી લઈને ઉત્સર્પિણી રૂ૫ ર્થતા પર્યન્તના અઢાકાળના અનેક ભેદ કહ્યા છે. - જે કાળનો અર્થ સમય હોય, તેને સમયાઈ કહે છે. તેને જે ભાગ તેને સમયાર્થતા કહે છે. આવલિકારૂપ અર્થના ભાવને આવલિકાWતા કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમય, આવલિકા, સ્તોક, લવ આદિથી લઈને ઉત્સર્પિણ પર્યન્તના તેના (અદ્ધાકાળના) અનેક ભેદ કહ્યા છે.
“ एस ण सुदसणा ! अद्धादोहारच्छेदेण छिज्जमाणी जाए विभाग नो હદામાર્ તે સમg” જે છેદનમાં બે ભાગ થાય છે તે છેદનને દ્વિહાર છેદન કહે છે. જે કાળનું એવું દ્વિહાર છેદન ન થઈ શકે એવા કાળના નાનામાં નાના વિભાગને સમય કહે છે. એટલે કે કાળને જે અવિભાગી અંશ છે તેને સમય કહે છે. “સમયથા કહેન્નાનું સમથળ મુરિસમાજને સા gir મારુત્તિ પુજા અસંખ્યાત સમયે ભેગા મળીને એક આવલિકા અને છે. આ રીતે આવલિકા પ્રમાણુકાળ અસંખ્યાત સમયના સમૂહરૂપ હોય છે.
“संखेज्जाओ आवलिया ओ जहा सालिउद्देसए जाव सागरोवमरस उ एगस्स મરે રિમાન” તથા સંખ્યાત આવલિકાઓને એક ઉવાસકાળ થાય છે, ઈત્યાદિ સમસ્ત કથન છઠ્ઠા શતકમાં પાંચમાં ઉદ્દેશામાં-શાલિઉદેશામાં–કહ્યા અનુસાર સમજવું. તે કથન “ઘઉં ઘણા ” આ ગાથાના “રં વાળો. જાણ મરે પરિમા” આ અતિમ પદ પર્યન્ત ત્યાં આપવામાં આવેલ છે. તે તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૩