________________
પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ સરખાં હોય છે. અહીં એવું જે કહેવામાં આવ્યું છે કે “ચૈત્ર અને આસે। માસની પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ સરખાં હોય છે, ” આ કથન વ્યવહારનયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમ જવું. નિશ્ચયનયની અપેક્ષાએ તેા કક સાતિને મકરસક્રાંતિ ખાદ જે ૯૨મા દિવસ રાત થાય છે, તે દિવસ અને રાત્રિ સરખાં થાય છે, એમ સમજવું. ત્યારે ૧૫ મુહૂતના દિવસ અને ૧૫ મુહૂતની રાત્રિ થાય છે, અને દિવસ અને રાત્રિને પ્રત્યેક પહેાર કા પેાણાચાર મુસ્કૃત'ના થાય છે, કારણ કે દિવસ અથવા રાત્રિના ચાથા ભાગ જેટલા એક પહેાર હાય છે. તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “ જનરલમુહુતૅ વિશે વન્તરસમુદુત્તા રાષ્ટ્રે મવફ, ૧૩માનमुडुत्तभागूणा चउमुहुत्ता दिवसम्म वा राईए वा पोरिसी भवइ ' કહેવાનું તાપ એ છે કે ચૈત્ર અને આસે। માસની પૂર્ણિમાએ દિવસ અને રાત્રિના પહેારનું પ્રમાણુ ૩ પાણાચાર મુહૂત અથવા છા ઘડીનું અથવા ૩ કલાકનું હોય છે ાસૢ૦૨।।
યથાયુર્નિવૃતિકાલ આદિ કા નિરૂપણ
યથાયુનિ વૃત્તિકાળની વક્તવ્યતાકેન્દ્રિત ગાઇનિશ્રૃત્તિકાઢે ” ઈત્યાદિ
ટીકા-સૂત્રકારે આ સૂત્રદ્વરા યથાયુનિવૃત્તિકાળ આદિ કાળેાની પ્રશ્નપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને સુદર્શન શેઠ મહાવીર પ્રભુને અવે પ્રશ્ન પૂછે છે કે- તે જિતા નિગત્તિવાલે” હે ભગવન્ કાળના ખીજા ભેદરૂપ યથાયુનિ વૃતિકાળનું કેવું સ્વરૂપ કહ્યુ` છે?
*
મહાવીર પ્રભુના ઉત્તર-બ્રાઉનિગત્તિાહે =` ' કેળ' નેરળ થા, तिरिक्खजोणिएण वा मणुस्सेण वा, देवेण वा, अहाउय निव्वतिय से त पालेमाणे ગાઇનિન્ગત્તિજ્ઞાસે ” હૈં સુદÖન ! જે કેાઈ નારકે અથવા તિય સૈનિક જીવે, અથવા મનુષ્ય અથવા દેવે જે પ્રકારના જે આયુષ્યને અન્તમુહૂર્તાદિ રૂપે અધ કર્યાં હોય, તેને તે પ્રકારે ભાગવવુ તેનું નામ યથાયુનિવૃત્તિકાળ છે. હવે સુદન શેઠ મરણકાળ વિષે પ્રશ્ન પૂછે છે- તે િલ' મળજાઢે?” હે ભગવન્ ! કાળના ત્રીજા ભેદરૂપ મરણકાળનું સ્વરૂપ કેવુ છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ મળાઢે, નીવો વા સરીયો વિન્નર્, અત્તર ના નીવાઓ, સે સ. મળાઢે” જે કાળે જીવના શરીરથી વિયેાગ થાય છૅ, અથવા શરીરને જીવથી વિયાગ થાય છે, તે કાળને મરણકાળ કહે છે.
સુદર્શન શેઠના પ્રશ્ન—“ à fTM ત' અદ્ધાન્નાહે ” હે ભગવન્ ! કાળના ચોથા ભેદ રૂપ અદ્ધાકાળનું સ્વરૂપ કેવુĆ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૨