________________
मुहुत्ते दिवसे भवइ, तयाण उकोसिया अद्धपंचममुहुत्ता राईए पोरिसी भवइ, શનિના ઉત્તમત્તા વિવરણ વોરિસી મર” જ્યારે લાંબામાં લાંબી ૧૮ મુહુર્તની રાત્રિ અને ટૂંકમાં ટુકે ૧૨ મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે રાત્રિને પર અધિકમાં અધિક કા મુહૂર્તને થાય છે અને દિવસ પહેર ઓછામાં ઓછા ત્રણ મુહૂતને થાય છે.
સુદર્શન શેઠને પ્રશ્ન-“શાળે મરે ! ૩ોના સારસમુદ્ર વિશે મા, કનિયા ટુવાસકુત્તા રાષ્ટ્ર માર?” હે ભગવન્! લાંબામાં લાંબે જે ૧૮ મુહર્તનો દિવસ છે તે ક્યારે (કઈ તિથિએ) થાય છે? ટુંકામાં ટકી ૧૨ મુહુર્તની રાત્રિ કયારે થાય છે? “વા સોવિયા ગઠ્ઠા સમુરા રામવા, કgિ સુગ્રાહ્યણમુહુ વિશે મારું?” તથા લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ અને ટુંકામાં ટુંકે ૧૨ બાર મુહૂર્તને દિવસ કયારે થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“કુવંરબા ! ગાઢપુનિમાણ ૩ોરણ અટ્ટારમુજે વિવારે મા, જ્ઞનિયા ફુવારમુ છું મારુ” હે સુદર્શન ! અષાઢ માસની પૂર્ણિમાએ વધારેમાં વધારે ૧૮ મુહૂર્તને દિવસ અને ઓછામાં ઓછા ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. “અષાઢ માસની પૂર્ણિમાએ” એવું જે કથન કરવામાં આવ્યું છે તે પાંચ વર્ષના યુગના અન્તિમ વર્ષની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે એજ અષાઢી પૂર્ણિમાએ ૧૮ મુહૂર્તને દિવસ હોય છે. ત્યારે જા મહત્વને એક પહોર થાય છે. તથા વર્ષમાં જ્યારે કર્ક સંક્રાન્તિ થાય છે, ત્યારે જ આ મુહૂતને પહાર થાય છે એમ સમજવું. એ જ પ્રમાણે “સ पन्तिमाए ण उकोसिया अद्वारसमुहुत्ता राई भवइ, जहन्निया दुवालसमहत्ते દિવસે મવ” પોષ માસની પૂર્ણિમાએ લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટુંકામાં કે ૧૨ મુહર્તને દિવસ થાય છે. આ કથન પણ પાંચ વર્ષના યુગના અતિમ વર્ષની અપેક્ષાએ થયું છે, એમ સમજવું.
આ રીતે રાત્રિ અને દિવસની વિષમતાનું કથક કરીને હવે સૂત્રકાર તેમની સમતાનું કથન કરે છે- સદર્શન શેઠને પ્રશ્ન-“ગથિ ! વિવા વાવ મવરિ” હે ભગવની રાત્રિ અને દિવસ કદી સરખાં થાય છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર-દંતા, થિ” હા સુદર્શન ! દિવસ અને રાત્રિ સરખાં પણ થાય છે ખરાં.
સુદર્શન શેઠને પ્રશ્ન-“ચાળ અંતે ! વિચ રગોર સમાજ મયંતિ?” હે ભગવન્! દિવસ અને રાત્રિ કયારે સરખાં થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“કુળા! જિaraોચપુત્તિમાકુ નું સ્થળ વિના જ ગોર વાવ અવંતિ” હે સુદર્શન ચૈત્ર અને આસો માસની
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૧