SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર-પુરંસળા ! નવાળું શોણિયા અદ્ધવિમમુહૂા. दिवसास वा राईए वा पोरिसी भवइ, तयाण बावीससयभागमुहतभागेण परिहायमाणी परिहायमाणी जहन्निया तिमुहुचा दिवसस्स वा राईए वा पोरिसी મવા” હે સુદર્શન શેઠ જ્યારે દિવસ અને રાત્રિને પ્રત્યેક પહોર અધિકમાં અધિક કા સાડાચાર મુહૂર્તને થાય છે-૯ ઘડીને અથવા ૨૧૬ મિનિટને અથવા ૩ કલાક ૩૬ મિનિટને થાય છે, ત્યારે દરરોજ મુહૂર્તના ૧૨૨ માં ભાગપ્રમાણ ઘટાડો થતાં થતાં દિવસ અને રાત્રિના પ્રત્યેક પહેરની લંબાઈ ઓછામાં ઓછા ૩ મુહર્તાની થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લાંબામાં લાંબા ૨૧૬ મિનિટના પહોરમાં દરરોજ 1 મુહૂર્તને ( ઘડીને અથવા ૨ મિનિટને) ઘટાડો થતાં થતાં નાનામાં નાને ૩ મુહૂર્તને (૧૪૪ મિનિટન) પહાર થઈ જાય છે. લાંબામાં લાંબે પહોર ૪ મુદને અને ટૂંકામાં ટુંકે પહર ૩ મુદ્દ. તને થતું હોવાથી, તે બન્ને વચ્ચે ના મુહૂર્તને તફાવત પડે છે. દરરોજ 1 મુહૂર્ત ઘટતાં ઘટતાં ૧૮૩ દિવસમાં કુલ ( ૪૬=૩) ૧ મુને ઘટાડે થઈ જાય છે, ત્યાર બાદ દરરોજ 1 મુક્ત પ્રમાણ વધતાં વધતાં ૧૮૩ દિવસમાં ૧ મુહૂર્તને વધારે થઈને લાંબામાં લાંબા કા મુહર્તાને પહોર બની જાય છે. ૧૮૩ દિવસમાં ૧પ મુદૃર્ત પ્રમાણ પહોરની લંબાઈ વધે ઘટે છે. તેથી દરરોજ 1 મુહૂર્ત પ્રમાણ વધ-ઘટ થાય છે, એ હિસાબ મળી રહે છે તેથી જ “જ્ઞાવિત વિજ રાતમાTદૂર્તમાન” આ પ્રમાણે કહ્યું છે. એ જ પ્રમાણે “ચાનું રનિયા તિમુહુરા વિતરણ ઘા राईए वा पोरिसी भवइ, तयाण बोवीससयभागमुहूत्तभागेण परिवढमाणी २ Sજોરિયા પવનમુદ્દત્તા વિવાર વા વા વા જોરિ મવ” જ્યારે દિવસ અને રાત્રિનો પ્રત્યેક પહાર જઘન્યની અપેક્ષાએ ૩ મુહૂતને થાય છે, ત્યારે તેમાં મુદૂર્તના ૧૦રમાં ભાગ પ્રમાણ વધારો થતાં થતાં દિવસ અને રાત્રિનો પહાર અધિકમાં અધિક ૪ મુહૂર્ત પ્રમાણુ થઈ જાય છે સુદર્શન શેઠને પ્રશ્ન-“ચાનું મને ! વોરિયા દ્ધાંવમમુત્તા રિક૩૪ વા રાહ યા રિસી મારુ ” હે ભગવાન ! દિવસ અને રાત્રિને પહેર અધિકમાં અધિક કા મુહૂર્તનો કયારે થાય છે? “જયા કા =નિયા વિમુSત્તા ઉઢાસ વા રાફૅણ પારિજી મવ? ” તથા દિવસ અને રાત્રિના પહોર ટુંકામાં ટુંક ૩ મુહૂર્તને કયારે થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સુરંતળ! ૩ Hણ સારસમુદ્ર दिवसे भवइ, जहन्निया दुवालसमुहुत्ता राई भवइ तयाण' उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स पोरिसी भवइ, जहन्निया तिमुहुत्ता राईए पोरिसी भवइ" હે ગૌતમ! જયારે લાંબામાં લાંબે ૧૮ મુહૂર્તને દિવસ અને ટુંકામાં ટુંકી ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યારે દિવસ પહેર અધિકસી અધિક કા સહન થાય છે અને રાત્રિને પહર ઓછામાં ઓછા ૩ ત્રણ મુહર્તાને થાય છે. તથા “નવા વોલિયા અારસમુદુનિયા ના મારૃ, કરિના કુવાઢા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪ ૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy