________________
માન્યું કે તેમને ક્ષય જ નહીં થતું હોય, તેથી આ વાતને ખુલાસે કરાવવા માટે તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“થિ મંતે ! ggfઉં વિમાTોવાળ ત , અવરાત્તિ વા? ” હે ભગવન્! આ પપમ અને સાગરોપમ કાળને શું કદી ક્ષય (સર્વનાશ) થાય છે ખરે ? અથવા શું તેમને દેશતઃ (અંશતઃ) નાશ થાય છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા ગરિય” હા સુદર્શન ! આ કાળનો સર્વથા નાશ પણ થાય છે અને અંશતઃ નાશ પણ થાય છે.
આ કાળને ક્ષય અને અપચય થવાની વાત સાંભળીને, સુદર્શન શેઠે ફરી આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“તે ળળ અંતે! ga યુદત્ત, અસ્થિi curd # જિઓવર સારવમાનું ગાવ વત્તા ઉર વા? ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે આ પલ્યોપમ અને સાગરોપમ કાળને ક્ષય અને અપચય થાય છે?
આ પ્રરનના ઉત્તરનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકાર અહીં એજ સુદર્શન શેઠના ચરિત્રનું નિરૂપણ કરે છે-“gયં સહુ ! તેને રાવળે દરિયાપુરે નામ નચરે હોસ્થા વUાગો” હે સુન. તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. ઔપપાતિક સૂત્રમાં જેવું ચંપ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ હસ્તિનાપુરનું વર્ણન સમજવું.
“સત્તાવ ઉનાળે” તે હસ્તિનાપુર નગરમાં સહસ્ત્રાપ્રવન નામને ઉદ્યાન હતું. “વાગો” તેનું વર્ણન પૂર્ણભદ્ર ચિત્યના વર્ણન પ્રમાણે સમજવું. “તરથ i fથળાપુરે નારે વહે રામ રાયા હો ” તે હસ્તિનાપુર નગરમાં બલ નામને રાજા હતા. ઔપપાતિક સૂત્રમાં જેવું કૃણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું અહીં બલ રાજાનું વર્ણન સમજવું. “તરણ of we oો મારું નામ કેવી થાતે બલરાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી. “હુમાળવાયા, લાગો' તેના હાથ અને પગ અતિશય સુકુમાર (કમળ) હતાં. ઔપપાતિક સૂત્રમાં કૃણિક રાજાની રાણી ધારિ. ણીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું તેનું વર્ણન પણ સમજી લેવું.
બીજીવતqવરિફા” તેનાં બધાં અંગો પ્રતિપૂર્ણ–ચૂનાધિક રહિત હતાં અને તે પાંચે ઈન્દ્રિયથી પ્રતિપૂર્ણ હતી. પ્રત્યનુખવની વારિ” પાંચે ઈન્દ્રિનાં સુખોને અનુભવ કરતી હતી. આ અતિમ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ.
"तरण सा पभावई देवी अन्नया कयाई, तसि तारिसगंसि वासघरंसि ખિતાબો વિત્ત, પાફિરો દૂમિ દમદે” એક વખત એવું બન્યું કે પ્રભાવતી રાણી પુણ્યશાલીઓના નિવાસને 5 એવાં પિતાના શયનગૃહમાં શયન કરી રહી હતી. તે શયનગૃહનો અંદરનો ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રેથી સુસજિજત હતે, તથા બહારને ભાગ ચૂનાથી ધૂળેલ હતો તથા મસાલાના પથ્થરથી ઘસી ઘસીને મુલાયમ ને ચમકદાર કરવામાં આવેલ હતું. “વિત્ત દર
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૫