________________
"6
"6
'कालागुरुपवर
,,
વિચિતઢે ’’તેની ઉપરના ભાગ (છત) વિવિધ પ્રકારનાં ચિત્રોથી સુશૈાભિત કરવામાં આવ્યેા હતેા અને ભેાંયતળિયાના ભાગ ચકચકત બનાવવામાં આવ્યેા હતેા. હું મર્માળચળવળાનિધારે ? તે શયનગૃહમાં જડેલાં મિશ્ અને રત્ના વડે ત્યાના અધકાર નષ્ટ થઈ ગયા હતા. बहुसमसुविभक्त ટ્રેસમા ” તેના પત્યેક ભાગ સમતલ અને સુંદર રીતે વિભકત થયેલા હતા. પંચવન્નરરતમુરમિમુજવુğગોવચાર હિ ’તેમાં જે પુષ્પા ગાઠવેલાં હતાં, તે પાંચ વણુ ના, સરસ અને સુગન્ધ યુકત હતાં. कुंदरुक्कतुरुक्क धूवमघमघं तगंधुद्धूयाभिरामे તે હમેશા શ્રેષ્ઠ કાળા અગરુ, કદ્રુપ, લાખાન આદિ ધૂપની સુંદર સુગધથી મઘમઘી ઉઠતા હતા, તે શયનગૃહ અત્યંત સુગન્ધથી યુક્ત હાવાને કારણે સુગધિત દ્રવ્યની ગેાટી જેવુ લાગતુ હતું “ સંસિ તાન્નિત્તિ સળિ સિસાહિ...નવટ્ટિ ' એવાં તે શયનગૃહમાં એક શ્રેષ્ઠ શય્યા હતી, જે સાર્લિંગન ર્તિક (શરીરપ્રમાણુયુક્ત ઉપધાનવાળી) હતી, અથવા તે તકિયાથી યુક્ત હતી “ મયો વિઘ્યોચળે, તુો કન્નર, મોળ ચ ñમીરે ” જેની ખન્ને તરફ-માથુ રાખવાની જગ્યાએ અને પગ રાખવાની જગ્યાએ-એ ઉપધાન (તકીયા, આશીકાં) રાખેલાં હતાં, જે મધ્યભાગમાં નિમ્ન (નીચે નમેલી) અને ગભીર હતી, અથવા જે. માત્ર મધ્યભાગે જ ગંભીર હતી, હું રોવુઢિનવાજીયરાજલાજિન્નહ્ ” અતિ મૃદુ હાવાને લીધે જે ગંગાના કાંપના પ્રદેશ જેવી હતી, (જેના પર પગ મૂકતાં જ જે નીચે બેસી જાય એવી શય્યાને અવદાલ શય્યા ” કહે છે) उर्वाचियखोभियदुगुल्लपट्टपडिच्छायणए જે સંસ્કાર યુક્ત (ઝૂલવાળા),
66
66
:
' '
રેશમી વસ્ત્રથી તથા કપાસના અથવા અતલસના વજ્રથી આચ્છાદિત હતી, સુવિચચત્તાને રસપ્રુવસંત્રુજ્, સુક્ષ્મ '' અભિાગાવસ્થામાં (જ્યારે તેને ઉપયેગ ન કરવાના હૈાય ત્યારે) જેના ઉપર ધૂળ જામતી અટકાવવા માટે ૨૦૮સ્રાણુ (રજ પડતી અટકાવવા માટેનું આચ્છાદન) રાખવામાં આવતુ હતુ, તથા જે લાલ રંગની મચ્છરદાનીથી આચ્છાદિત રહેતી હતી અને તે કારણે જે અત્યન્ત રમણીય લાગતી હતી., आइणगरूयबूरणव णीयतूलफा से ચર્મ નિર્મિત જીનના સમાન, રૂના સમાન, કૈામલ ખૂર (ખરૂ) ના સમાન, માખણુના સમાન તથા અતુલ (આકડાના ફૂલ) સમાન કામલ સ્પવાળી
66
" a
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૬