________________
હતી, (જન સ્વાભાવિક રીતે જ મુલાયમ હોય છે, રૂ, અર્ક તૂલ અને માખણ પણ એવાં જ મુલાયમ હોય છે. તે કારણે તે શય્યાના સ્પર્શને તે વસ્તુઓ સાથે સરખાવવામાં આવેલ છે) “સાધવરકુનગુન્નણ જોવા ” જે. સુગંધિત ઉત્તમ પુપોથી, સુગંધિત ઉત્તમ ચૂર્ણોથી (પાઉડરથી), અને બીજા પણ શમ્યા ને ઉપયોગી અનેક દ્રવ્યોથી યુક્ત હતી, “અદ્ધરાઇમસ, મુત્તરાના ગોહીમાળી સોહીમાળી” એવી તે શય્યા પર શયન કરતી એવી તે પ્રભાવતી રાણીએ સુતજાગરાવસ્થામાં (સંપૂર્ણ નિદ્રાધીન પણ ન હોય અને બિલકુલ જાગૃત પણ ન હોય એવી અવસ્થામાં) મધ્યરાત્રિને સમયે “અચચાહવું છે, , સિવં', ઉન્ન, માર૪, સરિસાય, માણવાં પતિત્તા પરિવુંદ્રા' આ પ્રકારનું આ મહાસ્વપ્ન દેખ્યું. “વરોહરમાળા ૨” આ પદના પ્રયોગ દ્વારા અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અત્યન્ત નિદ્રામાં હોઈએ એવી અવસ્થા માં કે બિલકુલ જાગૃતાવસ્થામાં સ્વપ્ન આવતું નથી. પરંતુ અર્ધનિદ્રિત અને અર્ધજાગૃતાવસ્થામાં જ સવપ્ન આવે છે. અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સખ્ત દેખતી વખતે પ્રભાવતી રાણી પણ અર્ધનિદ્રિત અને અર્ધ જાગૃતાવસ્થામાં જ હતાં. તેમણે જે સ્વપ્ન દેખ્યું તે ઉદાર (ઉત્તમ) હતું, કલ્યાણકારી હતું, શિવરૂપ હતું, ધન્યરૂપ હત, માંગલિક હતું અને સશ્રીક-શ્રીયુક્ત (સુંદર) હતું. તેણે આકાશમાંથી ઉતરતા સિંહને પિતાના મુખમાં પ્રવેશ કરતો જો. આ પ્રકારનું સ્વપ્ન દેખીને તે જાગી ગઈ હવે સૂત્રકાર તે રાખમાં જોયેલા સિંહનું વર્ણન કરે
છે “ટ્રાર, રાય, થાણાદ, હરિ, હાથ, ચમટ્ટાણેઢ, વંદુ સરોજામબિઝળકન્ન ” તે સ્વપ્નદષ્ટ સિંહ મેતીના હાર, ચાંદી, ક્ષીરસમુદ્ર, ચન્દ્રનાં કિરણે, જલબિંદુ અને રજત પર્વત (વૈતાઢય પર્વત)ના સમાન શ્વેત હતે, તેની છાતી વિશાળ હતી, અને તે રમણીય હવાથી દર્શનીય હતે. “ નિકુવીરકુલિસ્ટિરિકૃતિવાઢાર્ડિયમુ” તે સિંહની બને દાઢના ખૂણાને અગ્રતન ભાગ સ્થિર (પ્રમ્પ રહિત) તથા લષ્ટ (મનોજ્ઞ) હતું, તેની દાઢે વૃત્ત (ગાળ), ધૂલ, સુશિલષ્ટ (સુસંબદ્ધ) વિશિષ્ટ (શ્રેષ્ઠ) અને તીક્ષણ હતી, તે કારણે તેનું મુખ વિકરાળ ભાસતું હતું. “ઘરમાંકરજમોનસ્ટમાર્ગોમંત ” તેના બને છેઠ પરિકમિત (કૃત સંસ્કારવાળા) કમલ જેવાં કેમલ. સપ્રમાણ અને સુંદર હતા, અને તે કારણે તે મનહર લાગતાં હતાં. “રપત્રવત્તમાકુનાજીતાજુની” તાળવું અને જીભ લાલ કમળના પાનના સમાન સુકુમાર (અતિશય નાજુક) હતાં. “મૂકાયા તારા કાવત્તાયંતરદૃષિવિમાનચ” સુવર્ણ ગાળવાના પાત્રમાં ગાળવામાં આવતા સુવર્ણના જેવી તથા વિજળીના
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૪૭