SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પોરચોવચારચાંતિ ” ત્યાર બાદ મંગળ ગીત ગાવામાં આવ્યાં, આશીવાદ ના વચનો બેલવામાં આવ્યાં, આંખમાં કાજલ આંજવા રૂપ અને કાજલ ચાંદલા કરવા રૂપ કૌતુકવિધિ અને મસ્તક પરથી સરસવ ઉતારવા રૂપ મંગલવિધિ કરીને બલરાજ કુમારને નિમિત્તે શાન્તિકમ કરવામાં આવ્યું. “રિસાન, કરિયા, રિસાયાળ, પિઝાઇનર જોવણઘળો વેચાણં” આ રીતે લગ્ન પહેલાં જે જે કાચારને અનુરૂપ વિધિ કરવી જોઈએ તે તે વિધિ યથાગ્ય રીતે કરવામાં આવી. ત્યારબાદ તેના લગ્ન એવી આઠ કન્યાઓની સાથે કરવામાં આવ્યા કે જેઓ મહાબલને માટે અનુરૂપ હતી, જે કન્યાએ રૂપમાં સમાન હતી, એક પણ કન્યા અન્ય કન્યાઓ કરતાં રૂપમાં ચડિયાતી પણ ન હતી અને યૂન પણ ન હતી, તે આટે કન્યાઓ એક સરખા દેખાવવાળી, એક સરખી ત્વચાવાળી, એક સરખા લાવણ્યવાળી, એક સરખા રૂપ સંપન્ન અને એક સરખા યૌવન સંપન્ન હતી. તે આઠ કન્યાઓ પ્રિય અને મધુર ભાષા બોલનારી અને બીજા પણ ઘણા સમાન ગુણોવાળી હતી. “વિચાઉં ચોરચારિત્તાનું સરિણuf થયુાિ , નિરિસ્ટાચા ”તેઓ વિનયગુણથી યુક્ત હતી, તેઓ કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ કર્યા કરતી હતી અથવા જેમના દ્વારા કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કરવામાં આવી ચુકયા હતા, એવી તે આઠે કન્યાઓ સમાન રાજકુળમાંથી પસંદ કરવામાં આવી હતી. “અgo વાયરાનું વિવન ળેિ જળાવિયુ” એવી આઠ કન્યાઓ સાથે એક જ દિવસે મહાનલ કુમારના લગ્ન કરવામાં આવ્યા. __ “तएण तस्स महव्वलस्य कुमारस्स अम्मापियरो अयमेयारूव पीइदाण સજીવંતિ મહાબલ કુમારનું પાણિગ્રહણ થઈ ગયા બાદ, આ વિવાહ નિમિત્ત તેના માતાપિતાએ નીચે પ્રમાણે પ્રીતિદાન દીધું અથવા અપાવ્યું “તા મદિowોલીબો, અgyavorોરીનો મ મ મરણgવારે” આઠ હિરણ્યકેટી ૧ (આઠ કરોડ ચાંદીના સિક્કા), આઠ સુવર્ણકટી ૨ (આઠ કરોડ સોનાના સિક્કા) શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવાં આઠ મુગટ, ૩ “ઘટ્ટ ગુણ કહgવવારે, અતારે ઘાઘરે” કુંડલિની જેડામાંથી શ્રેષ્ઠ એવી આઠ કુંડલિની જોડે, હારમાં ઉત્તમ એવાં આઠ હારો, ઘટ્ટ હારે, દ્ધારકારે” અર્ધહારમાંથી ઉત્તમમાં ઉત્તમ એવાં આઠ અર્થહારે, “મદૃાવહીનો પ્રારંઝિવવા ? એકસરા હારોમાંથી ઉત્તમમાં ઉત્તમ આઠ એકસર હારે, “gવં સુવો , gવં નriારો g ચાવઢીયો” એજ પ્રમાણે આઠ મુક્તાવલિઓ, આઠ કનકાવલિઓ, આઠ રત્નાવલિ, “ક રાજુ હguકરે, gs રિચzg” કટક યુગ (કહાની ડે)માંથી ઉત્તમમાં ઉત્તમ એવાં આઠ કટકયુગો, એજ પ્રમાણે બાહુઓના ભૂષણ રૂપ આઠ શ્રેષ્ઠ ત્રુટિકસંગ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy