________________
(બાહુબંધની જેડ,) બ સોમgવાડું સોમ ગુણા સૂતર અથવા અળસીના બનેલા વયુગલમાંથી આઠ ઉત્તમમાં ઉત્તમ વયુગલો,
ઘ' થકનુયા, વદ ગુચછાપું, ' તુ ષાર” એજ પ્રમાણે ટસરના વસમુગલમાંથી આઠ શ્રક ટમરના વસ્ત્રયુગલો, રેશમી વસ્ત્રોમાંથી છે. એવી આઠ રેશમી વસ્ત્રની – ડે, વૃક્ષની છાલમાંથી બનાવેલા કિલયુશોમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવાં આઠ દફલયો “wz firs, જ દો , gવ ત્રિો ઉત્તીગો, યુદીનો, છીણો” શ્રી દેવાની આઠ પુત્તલીએ, હી દેવીની આઠ પુત્તલીઓ, આઠ કીર્તિદેવીની પુત્તલી, આઠ બુદ્ધિદેવીની પુત્તલી, આઠ લહમીદેવીની પુત્તલીયે, ધતિદેવીની આઠ પુત્તલીએ, “ગg iા, વરુ સદા, અદ્રત, તાવો” આઠ નન્દાસન, આઠ ભદ્ર (શુભ સૂચક આસનવિશેષ) અને શસ્યાઓમાં છઠ એવાં આઠ તલ (શમ્યા-પથારી વિશેષ) કે જે “ તરવરવામg” જે સર્વથા રત્નની જ બનેલી હતી તે દીધી.
ળિયાવરવાઝ અ #g gવરે” તથા વિજાએ.માં શ્રેષ્ઠ એવી પિતાના ભવનની કેતુરૂપ આઠ વાજાઓ પણ દીધી. “ અp જે . craછે, જોરારિનuri aur ” વજેમાં શ્રેષ્ઠ એવાં આઠ જે દીધાં. વ્રજે પ્રત્યેક વ્રજમાં–ગોકુલ-દસ હજાર ગાયે હોય છે, એવાં આઠ વજે દીધાં એમ અહીં સમજવું જોઈએ. “મટુ નાદું વાટવા વરસનં નાણgr” બત્રીસ પ્રકારના નાટકમાં સર્વશ્રેષ્ઠ એવાં આઠ નાટક દીધાં. “અp માણે, બાવરે, સવાયામા સિવિરહિયા” ઘડાઓમાં શ્રેષ્ઠ એવાં શ્રીધર (લામીના ભંડાર સમાન આઠ અશ્વો દીધાં. તે ઘોડાઓ બધાં પ્રકારનાં રોનાં આભૂષણેથી વિભૂષિત હતા. “બ દૃથી સ્થિcgવરે, સરવાળામા જિ. ઘાહિદવ ” હાથીઓમાં શ્રેષ્ઠ એવા આઠ હાથી દીધાં. તે આઠે હાથી લકમીન ભંડાર જેવાં અને સર્વ પ્રકારનાં રત્નોનાં આભૂષણથી સુસજિજત હતા. “અ નાળા, જ્ઞાનપવરાપું” સમસ્ત યાને માં શ્રેષ્ઠ એવા આઠ શકટ આદિ યાન દીધાં. “અz gIIછું, grgવનારું, ઇ સિવિચારો, gવં સંતનાગો, ઇ િિદ્ધ, થિર્ણિમ ગોલ દેશપ્રસિદ્ધ આઠ યુગ (રિક્ષાઓ) દીધી, જે સમસ્ત રીક્ષાઓમાં શ્રેષ્ઠ હતી, એજ પ્રમાણે સમસ્ત શિબિકાઓમાં શ્રેષ્ઠ એવી આઠ શિબિકાએ દીધી. શિબિકા (પાલખી) શિખરના આકારથી આચ્છાદિત હોય છે. આઠ ઉત્તમમાં ઉત્તમ સ્પન્ડમાનિકાઓ દીધી. સ્વન્દમાનિકા પુરુષપ્રમાણ ખ્યાના રૂપ હોય છે આઠ શ્રેષ્ઠ થિલી અને આઠ શ્રેષ્ઠ ગિલી દીધી. શિલ્લી અને ગિલ્લી યાનવિશેનાં નામ છે “ક વિજ્ઞાન
શ્રી ભગવતી સૂત્ર: ૯
૧૭૦