SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 66 આલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થાએ પહેાંગ્યા અને કલાવિજ્ઞ થયે ત્યારે માતાપિતાને એવુ લાગ્યું' કે હવે “ મહાબલ કુમાર પર્યાપ્ત રૂપે ભેગ લેગવવાને સમર્થ થયે છે. ” તેથી તેમણે તેને માટે આઠ ઉત્તમ પ્રાસાદ (મહેલા) અંધાવ્યા. " करेत्ता अब्भुग्गयमूसियपहसिए इव वण्णओ जहा रायલેખો નાવ દિવે” તે આઠે મહેલ ઘણા ઊંચા-ગગનચુંબી હતા. શુભપ્રસાપટલથી પ્રકાશિત થયા કરતા હેાવાને લીધે એવુ' લાગતું હતું કે તે પ્રાસાદે જાણે કે હસી રહ્ય1 હતાં. રાજપ્રશ્નીય સૂત્રમાં પ્રાસાદેનુ જેવું વર્ણન અહી પણ તે આઠે પ્રાસાદો વિષે સમજી લેવુ'. “ પ્રાસાદીય, દશનીય, અભિરૂપ, પ્રતિરૂપ (અત્યન્ત મનેાહર) એવા માઢ પ્રાસાદો ખધાવવામાં આવ્યા, આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી' પણ ગ્રહણ કરવું જોઈએ. लेखि णं पासायवडेंसगाणं बहुमज्जादे सभागे एत्थणं महेगं भवणं करेति ” તે આઠ પ્રાસાદોની ખશખર વચ્ચે તેમણે ખીજું એક બહુ જ વિશાળ ભવન ચણાવ્યુ. જે “ ગેલમાચËનિષિક', ચળો, ગા રાચળસેળો, વેાવરમંત્તિ નાવ કિવે ” તે સેકડો સ્ત ́લેાવાળું હતુ` રાજપ્રશ્નીય સૂત્રમાં ૬ પ્રેક્ષાગૃહમ’ડપે ’” ઇત્યાદિ વર્ણન પન્તનું સમસ્ત વર્ણન અહી... પણ ગ્રહણ કરવું ોઈએ. તે ભવન પ્રાસાદીય, દનીય, અભિરૂપ, પ્રતિરૂપ અને ઘણું જ મનહર હતુ, ઈત્યાદિ ક્થન અહી પણ ગ્રહણ કરવું' જેઈએ સૂણા -મહાબલના વિવાહની વક્તવ્યતા ૮૮ તળ 7 '' ઈત્યાદિ ,, 66 ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે મહાખલ કુમારના વિવાહ આદિનું વર્ણન કર્યું' છે “ તળ ત' મહત્ત્રહ' કુમાર' અમાવિયો લાચા ચાલિ કોમસિ તિષ્ઠિરન દેવલનામુ સંસિ' ત્યાર બાદ ચેગ્ય સમયે મહાખલ કુમા રના માતાપિતાએ શુભ તિથિમાં, શુભ દિવસે, શુભ કરણુમાં, શુભ નક્ષત્રમાં અને શુભ મુહૂર્તમાં મહાખલ કુમારના લગ્ન કર્યા. વિવાહ થયા પહેલાં મહાખલ કુમારને નાન કરાવવામાં આવ્યું, સ્નાનવિધિ પતાવીને તેણે કાગડા વિગેરેને અન્ન પ્રદાન કરવા રૂપ ખલિકમ કર્યું. રક્ષા, દુઃસ્વપ્નનિવારણ આદિ નિમિત્તે તેણે કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ કરી. ત્યાર બાદ તેના શરીરને સમસ્ત અલકારાથી વિભૂષિત કરવામાં આવ્યુ. मक्खणगण्हाणगीयવાદ્યવસાયનુંતતિનિમનિયદુત્રનીય' ત્યાર માદ સૌભાગ્યવતી એએ મહાખલકુમારને ઉપટન કર્યુ (ચણાના લાટ અને સુગધિત દ્રવ્ય શરીર ચાળવાની ક્રિયાને ઉપટન કહે છે), ઉપટન કરીને જળથી તેને અભિષેક કરવામાં આવ્યેા. ત્યારબાદ તેમણે વિવાહનાં ગીત ગાયાં, ઢાલક આફ્રિ વાજિંત્રા વગડાવ્યા. ત્યારબાદ વિવાહને સમયે પહેરાવવા ચાગ્ય આભૂષણ તેને પહેરાવવામાં આવ્યાં. તેના આઠે અંગેા પર અને તેના કાંડે લાલ દોરાવાળુ કંકણુ ખાંધવામાં આવ્યુ, 66 ચાંલ્લા કરવામાં આવ્યા मंगल सुजपिए हि શ્રી ભગવતી સૂત્ર : ૯ ,, (6 ૧૬૮
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy