________________
મધ્યમાં સંક્ષિપ્ત (સંકીર્ણ) છે, અને ઉપરના ભાગમાં ઉર્વ મુખવાળા મૃદંગના આકાર છે. એજ વાતને સૂત્રકારે અહીં આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે " यावत् उपरि विशालः, अधःपल्यसंस्थानसस्थितः, मध्ये परवनविग्रहीतः, વારિ વારસંરિથર :” આ લેક શાશ્વત છે. આ શાશ્વત લેકમાં ઉત્પન્ન થયેલા અનન્ત જ્ઞાનદર્શનધારી અહંત જિનકેવલી ભગવાને જીને પણ જાણતા હતા. અજીને પણ જાણતા હતા. આ પ્રકારના કેવળજ્ઞાની જ આ લેકમાંથી સિદ્ધગતિમાં જાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત સાંસારિક પરિતાપથી રહિત થઈ જાય છે અને સમરત દુખેને અન્ત કરી નાખે છે.
ગૌતમ વામીને પ્રશ્ન–“રોચમા ! કૃષિાનોઠg goળ” હે ગૌતમ અલકનો આકાર અંદરથી પિલા ગેળાના જેવું હોય છે. લેક અલાકના પિર (છિદ્ર) જે લાગે છે. ટીકામાં બતાવ્યા પ્રમાણે તેને આકાર સમજી લે,
હવે ગૌતમસ્વામી છવદેશ, જીવપ્રદેશ આદિ વિષે પ્રશ્ન પૂછે છે
" अहेलोगखेत्तलोए ण भंते ! कि जीवा, जीवदेसा, जीवपएसा" 3 ભગવદ્ ! અલેક રૂપ ક્ષેત્રકમાં શું જીવે છે ખરાં? શું છવદેશે છે ખરાં ? શુ જીવપ્રદેશ છે ખરાં ?
મહાવીર પ્રભુને ઉત્તર–“gi sr $ વિદા તવ નિરણે માચાં જાવ અઢારમg” હે ગૌતમ! દશમાં શતકના પહેલા ઉદેશમાં પૂર્વદિશા વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ સંપૂર્ણ કથન અહીં પણ કરવું જોઈએ. તે કથનને આધારે અહીં આ પ્રકારના પ્રશ્નોત્તરો બનાવી શકાય
ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્! અલેક રૂપ ક્ષેત્રલોકમાં શું છે છે ખરાં? જીવદેશો છે ખરાં? જીવ પ્રદેશ છે ખરાં? અજીવે છે ખરાં? અછવદેશે છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ! અલેક રૂપ ક્ષેત્રકમાં જીવે પણ છે, જીવદેશ પણ છે, જીપપ્રદેશે પણ છે, અજી પણ છે, અજીવ દેશે (અંશે) પણ છે અને અજીવપ્રદેશે પણ છે. ” ઈત્યાદિ અદ્ધાકાળ (કાળ) પર્યાનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- સિચિસ્ટોત્તો ન મરે! વુિં જીવા, જીવરેસા, પીપાવાઇ ?” હે ભગવન્! તિર્યંગ્લેક રૂપ ક્ષેત્રકમાં શું છે છે ખરાં? જીવદેશે છે ખરાં? જીવપ્રદેશ છે ખરાં? અછો કે અછવદેશે છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર-“પુર્વ રેન” હે ગૌતમ ! અલેકની જેમ તિર્યલેક રૂપ ક્ષેત્રકમાં પણ છે, જીવદેશ, જીવપ્રદેશ અજી, અછવદેશે અને અજીવપ્રદેશનું અસ્તિત્વ હોય છે. “૩ઢોચત્તોર વિ” એજ પ્રમાણે ઉર્વલેક રૂપ ક્ષેત્રમાં પણ છે, જીવદેશે, અને જીવપ્રદેશે અજ, અજીવ દેશે અને અજીવ પ્રદેશ હોય છે. “નવરું અવી વિદા, અઢારમો નહિ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨૦.