________________
(૧૨) અચુત ઉલેક રૂપ ક્ષેત્રલોક, (૧૩) રૈવેયક વિમાન ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, (૧૪) અનુત્તર વિમાન ઉર્વ લેક રૂપ ક્ષેત્રલોક અને (૧૫) ઈષ~ાભાર પૃથ્વી ઉર્વિલેકરૂપ ક્ષેત્ર હવે ગૌતમ સ્વામી તે પ્રત્યેકના સંસ્થાન (આકાર ) વિષે પ્રશ્ન પૂછે છે
ફોરોષેત્તોuri મરે! કિં હિર ?” હે ભગવન ! અલોકરૂપ જે ક્ષેત્રલેક છે તેને આકાર કે કહ્યો છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર છે “જોવા ” હે ગૌતમ! “વાસંuિ goo” અલેક રૂપ ક્ષેત્રલેકને આકાર તમ (નાની નૌકા) ના જે હોય છે. તેનું સંસ્થાન (આકાર) ઊંધા પાડેલા શરાવ શકોરા) જેવો હોય છે. તેને આકાર ટીકામાં બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે સમજી લે.
ગૌતમસ્વામીને પ્રશ્ન “તિરિત્રોચત્તો ન મરે! જિં સંદિપ ?” હે ભગવન ! તિર્યોક રૂપ ક્ષેત્રલેકને આકાર કેવો હોય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર- “નોરમા ” હે ગૌતમ! “ સૂરિલકિg Tomજો” હે ભગવન તિર્યંગ્લેકરૂપ ક્ષેત્રલેકને આકાર ઝલરી (ઝાલર ) ના જેવું હોય છે. ઝલરી બહુ જાડી હોતી નથી પણ તેને વિસ્તાર ઘણું જ હોય છે, તિર્યંગ્લેક પણ એ જ હોવાથી તેને આકાર ઝલરી જે કહ્યો છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ ટોયલેજો પુછા?હે ભગવન ! ઉર્વલક રૂપ ક્ષેત્રકને આકાર કે હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“મુniારસંઠિg gor” હે ગૌતમ! ઉદલેક રૂપ ક્ષેત્રકનો આકાર ઉર્ધ્વમુખ સ્થિત મૃદંગના જે હોય છે. તે આકાર ટીકામાં આપ્યા પ્રમાણે સમજી લે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ જો મરે! ધિ કા પત્ત?” હે ભગવન! લેકને આકાર કે કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર “નોરમા ! સુજspiritu ” હે ગૌતમ! લેકિનો આકાર સુપ્રતિષ્ઠના આકાર જે હોય છે. જેના પર ઘડે રાખવામાં આવે છે, તે સાધનને સુપતિષ્ઠક કહે છે. ઘટાદિ પદાર્થ સહિત તે ઉપકરણના આકારને અહીં સુપતિષ્ઠક કહેવામાં આવેલ છે, કારણ કે એવી સ્થિતિમાં વિચાર કરવામાં આવે તે જ લેકને એ આકાર ઘટાવી શકાય છે. તે નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંકીર્ણ અને ફરીથી વિરતૃત થઈને ઉપર જતાં સંકીનું હોય છે. બંને પગ પહેળા કરીને તથા બને હાથ કેડ પર રાખીને ઉભેલા મનુષ્યના જે તે આકાર હોય છે. તેનો આકાર ટકામાં દેખાડવા પ્રમાણે સમજી લે. એજ વાતને સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે- “સંગ-દેરા વિધિન્ન, મત્તે વિત્ત, ગઠ્ઠા સત્તમ પઢમુલા કાગ કત તિ” સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં લેકના આકાર વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એનું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ, આ લેક નીચે વિસ્તીર્ણ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૯