________________
ચંપા નગરીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું તેનું વર્ણન સમજવું. “હૂતિ પઢારે વેરૂ, વાગો, કાર પુરવિરાટ્ટો તેમાં દૂતિ પલાશ નામે ચૈત્ય ઉદ્યાન હતું. ઔપતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું તેનું વર્ણન સમજવું. તે દૂતિ પલાશ ચૈત્યમાં એક પૃથ્વીશિલાપટ્ટક હતું. “ તથાં નચરે મુળ નામ શેટ્ટી વરિય” તે વાણિજગ્રામ નગરમાં સુદર્શન નામે એક શેઠ રહેતા હતા. “ વાવ પરિમg, વમળોત્રાસણ મિજાવવાની વ વિદ” તે ઘણે ધનવાન હો, દીસ હત, તેજસ્વી હતા, વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન આદિથી સંપન્ન હતો. તે વિપુલ ધન, સૌંદર્ય, રજત, સુવર્ણ આદિથી યુક્ત હતું, તે આગ (લાભ માટે વ્યાપાર ઉદ્યોગ કરે તે) પ્રયોગમાં (કાર્ય પ્રારંભ કરતાં પહેલાં તેના પરિણામને નિશ્ચય કરે તે) કુશળ હતું, તેને ત્યાં વિપુલ અનાજ આદિ ખાદ્ય સામગ્રી, અનેક દાસ દાસી, અનેક ગાય, ભેંસ, ઘેટાં વગેરેને સમુદાય હતે. તે એટલે પ્રભાવશાળી હતું કે તેને પરાજય કરવાને કઈ સમર્થ ન હતું. “યાવતુ પદથી ગૃહીત દીપ્ત આદિ વિશેષણેના અર્થ ઉપાસક દશાંગસૂત્રની અગારધર્મસંજીવની નામની મારા દ્વારા લખવામાં આવેલી ટીકામાં–આનંદ શ્રાવકના પ્રકરણમાં–આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવા. તે સુદર્શન શેઠ શ્રમણોપાસક હતા-શ્રાવક હતા, તેઓ જીવ અને અજીવ તત્વના જ્ઞાતા હતા. (યાવતું) તેઓ પુણ્ય અને પાપના સ્વરૂપને સારી રીતે જાણતા હતા. અહીં “યાવત્ (પર્યન્ત) પદથી જે સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે, તે સૂત્રપાઠ તથા તેને વિસ્તૃત અર્થ ઔપપાતિક સૂત્રના ઉત્તરા
ના ૬૩માં સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં આપવામાં આવેલ છે. તે તે ત્યાંથી વાંચી લેવો.
સમસમોઢે કાર પરિણા ઝુવારજૂ” વાણિજગ્રામ નગરના દ્વતિપલાશ ચત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ત્યાંના લોકોને સમહ (પ્રખદા) દૂતિ પલાશ ચૈત્યમાં ગયા. તેમણે વંદણું નમસ્કાર પૂર્વક તેમની પર્યું પાસના કરી. “તમાં તે મુદ્દે દી રૂપી હાથ સમાને हटतटे पाए कय जीव पायच्छित्ते, सव्वालंकारविभूसिए साओ गिहाओ पडिनि. રાના જ્યારે સુદર્શન શેઠને મહાવીર પ્રભુના આગમનના સમાચાર મળ્યા, ત્યારે તેના આનંદ અને સંતોષને પાર ન રહ્યો. તેનું દિલ આનંદથી નાચી ઉઠય. તેણે સ્નાન કર્યું, કાગડાદિને માટે અન્નનો ભાગ અલગ કરવા ૩૫ ખલિકર્મ કર્યું, કૌતુક, મંગલ પ્રાયશ્ચિત્ત આદિ વિધિ પતાવી. ત્યાર બાદ સમસ્ત અલંકારથી વિભૂષિત થઈને તે મહાવીર પ્રભુના દર્શનાર્થે પિતાના ઘેરથી નીકળે. “વનિમિત્તા સોરમાને છત્તે ઘરનમાળા पायविहारवारेण महया पुरिसवगुरा परिक्खि ते वाणियगाम नयर मझं मझेण નિયTSતે વખતે તેના મસ્તક પર કેરંટ પુપિોની માલાએથી યુક્ત છત્ર શોભી રહ્યું હતું. ઘણા મોટા મોટા પુરુષના સમૂહની સાથે, પગપાળા તે
શ્રી ભગવતી સૂત્ર : ૯