SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ "" આગળ વધ્યું, અને વાણિજગ્રામ નગરના મધ્યમાગે થઈને, નિમ્નખ્રિસા એળેવ તૂપષ્ટાસણ ચેપ, એળેય મળવ' મહાવીરે, તેળેવ ઉવાચ્છજ્જુ ” તે કૃતિપલાશ ચૈત્યમાં આવી પહાંચા, ત્યાર ખાદ તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ત્રિરાજતા હતા તે તરફ આગળ વચ્ચે, “ કવાચ્છિા સમળ માત્ર મહાવીર' વંવિદેન' અમિનમેળ અમિનજીર્ તન્ના'' નીચે દર્શાવેલા પાંચ પ્રકારના અભિગમ પૂર્વક તે મહાવીર પ્રભુ પાસે ગયા. “ વિજ્ઞાળયુક્વાળના રણમત્તો નાથ ત્તિવિજ્ઞાર પખ્તુવાલળચાણ વસ્તુવાલક્ ” સચિત્ત દ્રવ્યાના પરિત્યાગ આદિ પાંચ અભિગમ નવમાં શતકના ૩૩ માં ઉદ્દેશામાં ઋષભદત્ત બ્રાહ્મણના સબંધમાં જેવુ કથન કરવામાં આવ્યું છે, જેમ કે-યાવત્ અચિત્ત દ્રવ્યેતુ – વસ્ત્રાભરણ વિગેરેના પરિત્યાગન કરવા. ૨ એકશાટિકથી (વગરસિવેલા વસ્ત્રથી) ઉત્તરાસ’ગ કરવા. ૩ જોઈને જ અ’જલી જોડવી. ૪ અને મનનુ' એકાગ્ર કરવુ. ૫ ત્યાં જઈને સુદર્શન શેઠે મન, વચન અને કાયાથી શ્રમણ મહાવીરની ત્રણ પ્રકારની પયુ પાસના કરી. तएण समणे भगव महाबीरे सुदंसणस्स सेट्टिस्स तीसे य महइमहालयाए जाव आराहए भवइ ત્યાર ખાદ મહાવીર પ્રભુએ તે સુશન શેઠને તથા તે અતિ વિશાળ જનસમુદાય રૂપ પ્રખદાને ધર્મોપદેશ સભળાવ્યા. (યાવતું) તે સુટ્ઠન શેઠ આરાધક (સાચા શ્રાવક) અની ગયા. जाव आराहए भवइ આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે મહાવીર પ્રભુના ઉપદેશ સાંભળનાર જીવા, શ્રમણાપાક કે શ્રમણેાપાસિકા બનીને પ્રભુની માન્નાના આરાધક બની જતાં હતાં, એજ પ્રમાણે સુદર્શન શેઠ પણુ તેમની આજ્ઞાના આરાધક બની ગયા. ભગવાન 66 << "" ܕܕ 6: "तएण से सुदंसणे सेट्ठी समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म' સોપ્પા નિમ્મ દૃઢ્ઢો કટ્ટાદ્દેશ્” ત્યાર ખાદ શ્રમણુ ભગવાન મહાવીરની સમીપે શ્રુતચારિત્ર રૂપ ધર્મોનું શ્રવણુ કરીને અને તેને સારી રીતે હૃદયમાં ધારણ કરીને સુદર્શન શેઠ અત્યંત હર્ષ અને સાષ પામ્યા, અને તેએ પેાતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. उठाए उट्ठेसा समण भगव महावीर' તિવ્રુત્તો નાથ નમસિત્તા વ ચાચી ’ ઊભા થઇને તેએ મહાવીર પ્રભુ પાસે ગયા. ત્યાં જઈને તેમણે તેમને ત્રણ વાર વણા કરી અને નમસ્કાર કર્યા. 'દણા નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને એવે! પ્રશ્ન પૂછયે! કે વિષે ન મરે ! જે વળત્તે ? ” હે ભગવન્ ! કાળ કેટલા પ્રકારના કહ્યો છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ મુસળા વર્ણવ, જાજે પળત્ત-સંનફા' હું સુદર્શન ! કાળના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યાં છે. 66 << પમાળાને, બઢ઼ાનિવ્યત્તિવ્હાલે, મરાહે બăાહાલે” (૧) પ્રમાણુકાળ, (૨) યથાયુનિ શ્રૃત્તિકાલ, (૩) મરણુકાળ અને (૪) અદ્ધાકાળ. જે કાળથી વર્ષ શત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૭
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy