________________
ગ્યારહનેં ઠેરો કા વિષય વિવરણ
અગિયારમા શતકના અગિયારમા ઉદ્દેશાના પ્રારંભ
૧૧માં શતકના ૧૧માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સ ́ક્ષિપ્ત વર્ણીન વાણિજ્ય ગ્રામનું વન—કૃતિપલાશક ચૈતન્યનું વર્ણન-કાળના પ્રકાર, પ્રમાણુ કાળનુ નિરૂપણ-હસ્તિનાપુરનગરનુ વર્ણન-મલરાજનુ' વર્ણન-પ્રભાવતી પટ્ટરાણીનુ... વર્ણન, વાસગૃહતુ. નિરૂપણુ-શય્યાવણુન, મહાસ્વપ્નાવલીકન બાદ પ્રભાવતી જાગે છે તેનું વર્ણન-સિંહવષ્ણુન, સિંહૅસ્વપ્ન દર્શન ખાદ પ્રભાવતીનું પ્રબુદ્ધ થઈને ખલરાજના શયનગૃહ તરફ ગમન, રાજા દ્વારા સ્વપ્નફ્લપ્રતિ પાદન, પ્રભાવતી દ્વારા સ્વપ્નલના સ્વીકાર, રાજાનુ વ્યાયામશાળામાં અને નાનગૃહમાં ગમન, સ્વપ્નપાર્કને આમંત્રણ, તેમનુ આગમન, સ્વપ્નફલ જાણવા નિમિત્તે તેમને પ્રશ્ના પૂછ્યા તેનું વર્ચુન, ગર્ભસંરક્ષણુ, પુત્રજન્મ નિરૂપણું, દ્ધોંપન પુત્રજન્મના મહે।ત્સવનું વર્ણન, પુત્રના નામકરણુ સહસ્કારનું વન, પાંચ ધાયમાતાએ દ્વારા તેના પરિપાલનનું વર્ણન મહાખલ કુમારને ગુરુ પાસે ભણવા મેાકલવાનુ” વન, તેના વિવાહનું વર્ણન, પ્રીતિદાન વધુન, ધર્મ ઘેષ અણુગારના આગમનનુ` કથન, મહાબલનું તેમને વંદણુા નમસ્કાર કરવા માટે ગમન, ધર્મ કથા શ્રવણ કરીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાનુ વધુ ન, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિનુ' વધુન, ષષ્ઠિભક્તાનશન (માસ ખમણુ) દ્વારા કાળ કરવાનું કથન, બ્રહ્મલેાક દેવલેાકમાં ઉત્પત્તિ, ત્યાંથી ચ્યવીને સુદન શેઠ રૂપે ઉત્પન્ન થવાવું કથન, સુદર્શન શેઠને જાતિસ્મરણ જ્ઞાન થવાનું અને ત્યાર બાદ દીક્ષા અંગીકાર કરવાનું કથન, ઇત્યાદિ વિષયનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે,
કાલદ્રવ્ય કે સ્વરૂપ કાનિરૂપણ
કાળદ્રવ્યવક્તવ્યતા
“ àળ જાહેળસેળ સમવળ ' ઇત્યાદિ
ટીકા-આગળના ( દસમાં) ઉદ્દેશામાં લેકની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે હવે લેાકવતી કાલદ્રવ્યની વક્તવ્યતાથી યુક્ત સુદર્શન ચરિત્રની સૂત્રકાર આ સૂત્રદ્વારા નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે
શ્રી ભગવતી સૂત્ર : ૯
‹ àળ' જાહેળ' તેન' સમળ', વાળિચળામે નામ નચરે હોસ્થા, વળો ’ તે કાળે અને તે સમયે વાણિગ્રામ નામે નગર હતું. ઔપપાતિક સૂત્રમાં
૧૩૫