________________
શંકા-વિમલા ( ઉવ) દિશામાં તે સૂર્યના સદ્ભાવ હતા જ નથી. તા પછી ત્યાં સમયનો વ્યવહાર કેવી રીતે થતા હશે?
સ્ફટિકકાંડમાં
સમાધાન; મન્દરાવયવભૂત ( સુમેરુના અવયવરૂપ સૂર્યાદિકની પ્રભાની સક્રાન્તિ થાય છે. તેના દ્વારા ત્યાં સંચરિજ્જુ (સંચરણુ કરતા) સૂર્યાદિકાને પ્રકાશ પહાંચી શકે છે. ! સૂ. ૧ ।।
ઔદારિક આદિ શરીરોં કા નિરૂપણ
ઔદ્યારિક આદિ શરીરોની વક્તવ્યતા— ” ઈત્યાદિ
'
कइ णं भंते! सरीरा पण्णत्ता
ટીકાઓ પહેલાં સૂત્રકારે જીવાદરૂપે દિશાએનું પ્રતિપાદન કર્યું છે. જીવા શરીરધારી પણુ હાય છે. આ સબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સૂત્રમાં શરીરેાની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- રૂ ન મંતે! લીરા પત્તા ? ” હે ભગવન્ ! શરીર કેટલાં કહ્યાં છે?
મહાવીર પ્રમુના ઉત્તર--‘ગોચના ! પંચ સરી જન્મત્તા તંજ્ઞા ” હું ગોતમ! નીચે પ્રમાણે પાંચ શરીરે કહ્યાં છે-“ ઓર હિન્દુનાવ મઘુ ” (૧) ઔદારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૨) આહારક શરીર, (૪) તેજસ શરીર અને (૫) કામણુ શરીર—
ગૌતમ સ્વામીના પ્રશ્ન-. ‘ બોરાજિય સરીરેનું મંઢે ! વિષે વાત્તે ? ” હે ભગવન્! ઔદારિક શરીર કેટલાં પ્રકારના કહ્યાં છે ?
,,
મહાવીર પ્રભુના ઉત્તર-‘iોર્ળસંટાળ નિષ્કલેસ માળિયન્ત્ર જ્ઞાવ અન્નાથ ુળ ત્તિ ” હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જેવું કથન પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન રૂપ ૨૧ માં પદમાં કરવામાં આવ્યુ' છે, એવુ જ સમસ્ત કથન અહીં પણુ સમજવું. તે કથન અલ્પ બહુત્વની વક્તવ્યતાના કથન પન્ત અહી પણ ગ્રહણ કરવું જોઇએ. ત્યાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે
66
पंचविहे पण्णत्ते, तंजा - एगि दिय ओरालिय सरीरे जाव पंचिदिय ओरालिय સુરી” ઈત્યાદિ. ઔદારિક શરીરના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) એકેન્દ્રિય ઓદારિક શરીર (૨) દ્વીન્દ્રિય ઔદારિક શરીર, (૩) ત્રીન્દ્રિય ઓદા રિક શરીર, (૪) ચતુરિન્દ્રિય ઔદારિક શરીર અને (૫) પૉંચેન્દ્રિય ઔદ્વારિક શરીર, ઈત્યાદિ. તેને લગતી સંગ્રહગાથા આ પ્રમાણે છે—
ર્સંટાળમાાં ” ઈત્યાદિ—
66
તેના ભાવાર્થ આ પ્રમાણે છે-શરીર કેટલાં હેાય છે? તેના ઉત્તર રૂપ કહેવુ' જોઇએ કે “ શરીર પાંચ હાય છે ’
66
ઔદ્યારિક આદિ શરીરાના સસ્થાન (આકાર) કેવાં હોય છે ? ” ઔદ્યારિક શરીરનુ` સંસ્થાન કોઇ નિશ્ચિત આકારવાળું હાતુ નથી, પણ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦