________________
ગંધ, રસાદિ પર્યાયે પણ નથી, અને અગુરુ લઘુક પર્યા પણ નથી, કારણ કે અગુરુ લઘુક પર્યાય યુક્ત અને દ્રવ્યપુલને ત્યાં અભાવ છે. કારણ કે અગરુ લઘુક ગુણોથી યુક્ત તથા સર્વાકાશના અનન્તમાં ભાગથી ન્યૂન એ તે અલેક એક અજીવ દ્રવ્ય દેશ રૂપ જ છે. જે સુ-૧ |
લોકાલોક કે સ્વરૂપના નિરૂપણ
લેક અને અલકના પરિમાણની વક્તવ્યતા
“જો બં તે ! માઝા પvળ” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકાર આ સૂત્રમાં લેક અને અલોકના પ્રમાણનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “સોળ મરે! છે મારું પુછો ?” હે ભગવન્લોક કેટલે વિશાળ માટે કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ોયા! ઈ કી લીરે લાલીવામાં વાવ રિસેળ” હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામને દ્વીપ–મધ્ય જંબુદ્વીપ સમસ્ત દ્વીપ અને સમસ્ત સમુદ્રોની વચ્ચે આવેલે છે અને તે સમસ્ત દ્વીપ અને સમદ્રોથી નાનો છે. તેનો આકાર તેલથી ભરપુર માલપુવા જેવું છે. અથવા રથના પૈડાની વાટ જે તેને આકાર છે. અથવા કમલની કર્ણિકા જેવી ગેળ હોય છે, એવે તેને આકાર છે. અથવા તેને આકાર પૂર્ણિમાના ચન્દ્ર જે છે. તેને વિસ્તાર એક લાખ એજનને અને પરિધિ ત્રણ લાખા સેળ હજાર બસે સત્યાવીસ (૩૧૬૨૨૭) એજન, ત્રણ કેશ, ૧૨૮ ધનુષ અને ૧૩ આંગળથી પણ સહેજ વધારે છે. “સેળ જાજે તે સમg ६ देवा महिदिया जाव महासोक्खा जंबुद्दोवे दीवे मंदरे पव्वए मंदरचूलिय' સદવો અખંar સંજસિત્તt i' fજા ” તે કાળે અને તે સમયે (ધારો કે અત્યારે જ) કઇ મહાઝદ્ધિવાળા, મહાવૃતિવાળા, મહાયશવાળા, મહાબળવાળા, અને મહાસુખવાળા ૬ દે આ જમ્બુદ્વીપમાં રહેલા મદર પર્વત ઉપર, મદરની ચૂલિકા (ટોચ) ને ઘેરીને બધી બાજુએ ઊભા રહી જાય, “બહેન चत्तारि दिसाकुमारीओ महनरियाी चत्तारि बलिपिंडे गहाय जंबुद्दीवस्स दीवस्स चउसु दिसासु बहियाभिमुहीओ ठिच्चा ते चचारि वलिपिंडे जमगसमग बहियाમિ વિવેજ્ઞા” અને તેની નીચે ચાર મહત્તરિક દિશાકમારીઓ ચાર બલિપિડેને લઈને ચાર દિશાઓમાં (પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓમાં) બહારની તરફ મુખ રાખીને ઊભી રહે, અને તે સ્થિતિમાં ઊભી રહીને તેઓ તે ચારે બલિપિંડોને એક સાથે જ બહાર ફેકે, તે “ઉમૂળ શોચમા ! ताओ एगमेगे देवे ते चत्तारि बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए" હે ગૌતમ! તે છ દેવામાં ને પ્રત્યેક દેવ તે ચાર બલિપિંડોને જમીન ઉપર
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨ ૩