________________
આવી પડે તે પહેલાં-વચ્ચેથી જ ઘણી જ ઝડપથી ગ્રહણ કરી શકવાને સમર્થ હોય છે. “તે જોગમા! રેવા તાણ ફ્રિાણ જાગ રે છે પુરસ્થાfમમુ પ્રાણ” હે ગૌતમ ! તે દેવામાં કોઈ એક દેવ પિતાની તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ આદિ વિશેષણવાળી દેવગતિથી પૂર્વ દિશા તરફ ચાલવા માંડે, “વાણિળામમુ, પર્વ સ્થામિમુદ્દે, ઘણું ઉત્તરામિ, હવે મમુદે, ga ગોમુદે થા” એજ પ્રમાણે બીજો એક દેવ દક્ષિણ દિશા તરફ ચાલવા માંડે, ત્રીજો એક દેવ પશ્ચિમ તરફ ચાલવા માંડે ચેથ એક દેવ ઉત્તર તરફ ચાલવા માંડે પાંચમે એક દેવ ઉર્વદિશા તરફ ચાલવા માટે અને છટ્ટો એક દેવ અદિશા તરફ ચાલવા માંડે, “તેનું શાળં તે સમgr વારસાના સાપ્ત થા” બરાબર એજ સમયે કેઈ એક પુરુષને ત્યાં ૧૦૦૦ વર્ષના આયુષ્યવાળે એક બાળક જન્મ પામે, “તeળે તરસ વાળeણ જન્માપિચરો પીળા મસિત્યાર બાદ –તેના આયુકાળ દરમિયાન કોઈ સમયે તે બાળકના માતાપિતા મરી જાય છે, પરન્તુ “જો વેવ તે તેવા રોmત્ત સંબંતિ” આટલા લાંબા કાળની સતત મુસાફરી કરવા છતાં પણ તે દેવો લેકના અન્ત સુધી પહોંચી શકતા નથી, “ત્ત તરફ વાર ગાયુ રહીને મવર્* ત્યાર બાદ તે બાળક એક હજાર વર્ષનું આયુષ્ય પૂરું કરીને કાળધર્મ પામી જાય છે, પરંતુ “ગો જેવ છે નાવ સંવાળ” એટલા વર્ષ પર્યન્ત સતત મુસાફરી કરવા છતાં પણ દે લોકાન્ત સુધી પહોંચી શકતા નથી, “તણ તરણ સર ટ્રિમિંગા વરીબા મતિ” તે બાળકનાં હાડકાં અને મજા પણ નષ્ટ થઈ જાય છે, તે પણ તે દેવે લોકના અન્તને પામી શકતા નથી, “તાળ તાણ રાજારણ માસત્તને વિ રે વણીને મ” ત્યાર બાદ તે બાલકની સાત પેઢીઓ પણ નષ્ટ થઈ જાય છે, પરંતુ સતત મુસાફરી કરતા તે દેવો લોકના અન્ત સુધી પહોંચી શકતા નથી. “તevi aa તારા નામg fa fહીને મગર,
રેવન' તે રવા ઢોરં સંgramત્તિ ” અરે ! તે બાલકના નામ ગેત્રને પણ નાશ થઈ જાય છે, પરંતુ આટલા દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણ તે દેવે લોકના અન્ત સુધી પહોંચી શકતા નથી, એટલે બધે વિશાળ આ લોક છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન– “સેજલ મને ! સેનાનું જિં નg agg, ઉgg?” હે ભગવન! છએ દિશાઓમાં ગયેલા તે દેવે દ્વારા ઉ૯લંધિત (પાર કરાયેલું) ક્ષેત્ર વધારે મોટું છે? કે અનુલ્લવિત (પાર કરવાનું જે બાકી છે) તે ક્ષેત્ર વધારે મોટું હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જેમ! વણ, જો ગાણ થgg” હે ગૌતમ! એ જેટલું ક્ષેત્ર પાર કર્યું છે–તેક્ષેત્ર અધિક છે અને જે પાર
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨૮