________________
કરવાનું બાકી છે કે જે ક્ષેત્ર ને પાર કર્યું નથી તે ક્ષેત્ર ઓછું છે. “તારણે અTg બહેકામ, ચારણે પણ અલંક Tળે” ઉ૯લંધિત ક્ષેત્ર કરતાં અનુલંધિત ક્ષેત્ર અસંખ્યાતમાં ભાગ જેટલું છે. અને અનુલંધિત ક્ષેત્ર કરતાં ઉલંધિત ક્ષેત્ર અસંખ્યાત ગણું મોટું હોય છે.
શંકા-પૂર્વાદિ પ્રત્યેક દિશામાં લોક અર્ધરાજૂ પ્રમાણ છે અને ઉર્ધ્વદિશામાં તથા અદિશામાં તે સાત રાજપ્રમાણ કરતાં કંઈક ન્યૂનાધિક પ્રમાણ છે. છતાં સમાન ગતિથી ચાલનારા દેવાના અનુકલંધિત ક્ષેત્રને ઉલંધિત ક્ષેત્રના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શા માટે કહ્યું છે? અને અનુકલંધિત ક્ષેત્ર કરતાં ઉલલંધિત ક્ષેત્રને અસંખ્યાત ગણું અધિક કેમ કહ્યું છે ? ઉત્તર-આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-ઘનચતુરસ્ત્રીકૃત (ચતુષ્કોણાકાર) લોક જ કપિત છે તેથી તે કથનમાં કોઈ દેષ નથી.
શકા-ઉપર્યુક્ત કવરૂપવાળી ગતિ દ્વારા પણ જે તે દેવે અતિ દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણ કાન્ત સુધી પહોંચી શકતા નથી, તે જિનેન્દ્રોના જન્મકલ્યાણુકામાં અશ્રુત દેવલેક જેવાં ઘણું દૂરના ક્ષેત્રો માંથી પણ થોડા સમયમાં દેવો કેવી રીતે આવી શકે છે ? અશ્રુત દેવલોકથી અહીં સુધી આવવાનું ક્ષેત્ર તે બહુ જ વિશાળ છે અને અવતરણને સમય ઘણો અલ્પ હોય છે.
- ઉત્તર- જિનેન્દ્રોના જન્મકલ્યાણુકેમાં દેવોની આવવાની ગતિ તે શિઘતમ (સૌથી ઝડપી) હોય છે, જ્યારે ત્વરિતાદિ વિશેષણવાળી જે ગતિ છે કે તે તેના પ્રમાણમાં મન્દ હોય છે, એમ સમજવું હવે લોકના પ્રમાણને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “g ' જોયા ! મહાઇg TUરે ” હે ગૌતમ! લોક આટલો બધો માટે છે એટલે કે તે અતિશય વિશાળ છે. હવે ગૌતમ સ્વામી અલકના પ્રમાણુની અપેક્ષાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે “અસો મતે ! માર wwત્તે? ” હે ભગવન્! અલોક કેટલો વિશાળ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! ગયે સમજે વારી ગોળસરસારું લાયામવિજલમેળ', રહા સંવાલા બાગ હેવેનું હે ગૌતમ! આ મનુષ્ય ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈ ૪૫ લાખ જનની કહી છે. તેનું વર્ણન બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સ્કન્દકના પ્રકરણમાં કહ્યા અનુસાર ગ્રહણ કરવું જોઈએ. તેની પરિધિ પર્યન્તનું વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ.
" तेण' कालेण तेण समएण दस देवा महिड्डिया तहेव जाव संपरिસત્તાનું સંક્તિ ==ાતે કાળે અને તે સમયે ૧૦ દે જંબુદ્વીપના મંદિર પર્વતની (સુમેરુ પર્વતની) મંદરચૂલિકા (શિખર) ને ઘેરીને ચારે દિશામા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૨૯