SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભા રહે, અને “ગટ્ટ રિામારીનો મહત્તરિયાળો બpવઢિfકે જણાવ माणुसुत्तरस्स पव्वयस्म चउ वि दिसासु चउसु वि विदिसासु बहियाभिमुहीओ ठिच्चा अट्ट बलिपिंडे गहाय माणुसुत्तरस्स पव्वयस्स जमगसमा बहियाभिमुहीओ વિવેકા” નીચે આઠ મહત્તરિક દિશાકુમારીઓ આઠ બલિપિંડોને લઈને, માનુષાર પર્વતની ચારે દિશાઓમાં (પૂર્વાદિ ચાર દિશાઓમાં) અને ચારે વિદિશાઓમાં (ઈશાન આદિ ચારે ખૂણામાં) બહારની તરફ મુખ કરીને ઊભી રહે, અને તેઓ એક સાથે માનુષેત્તર પર્વતની બહારની તરફ તે આઠ બલિપિંડને ફેકે, “પાળ નોn! તો અમેળે છે તે જ જસિંહે ઘરતિરુનદં ઉaણામે પરિણારિત્તા” તે હે ગૌતમ! તે દસ દે મને પ્રત્યેક દેવ પિતાની શીધ્ર ગતિથી ગમન કરીને તે આઠ બલિપિંડને જમીન પર પડતાં પહેલાં જ વચ્ચેથી જ-ગ્રહણ કરી લેવાને સમર્થ હોય છે, " गोयमा! देवा ताए उक्किद्वाए जाव देवगईए लोगसि ठिच्चा असब्भावपट्टवणाए एगे देवे पुरत्थाभिमुहे पयाए, एगे देवे दाहिणपुरत्याभिमुहे पयाए, एवं जाव उत्तरपुरस्थाभिमुहे पयाए, एगे देवे उड्डाभिमुहे, एगे देवे अहोभिमुहे पयाए" હે ગૌતમ! તે દેવે પિતાની તે ઉત્કૃષ્ટ વિલક્ષણ), ત્વરિતા, ચપલા, ચંડા, સિંહા, ઉદધૃતા, જયિની, દિવ્યા વગેરે વિશેષાવાળી દેવગતિથી ચાલીને ધારો કે (આ કલ્પનાને જ વિષય છે. સંભવી શકે એવું નહીં હોવાથી ધારવાનું કહ્યું છે) લોકના અન્ત ભાગમાં પહોંચી જાય છે. હવે ત્યાંથી એક દેવ પોતાની એવી જ ગતિથી પૂર્વ દિશામાં ચાલવા માંડે, એક દેવ અગ્નિ કણમાં ચાલવા માંડે, એક દેવ દક્ષિણ દિશામાં ચાલવા માંડે, એક દેવ નેત્રત્ય કેણમાં ચાલવા માંડે, એક પશ્ચિમમાં, એક વાયવ્ય કેણમાં એક ઉત્તરમાં અને એક ઈશાનમાં ચાલવા માંડે, એક દેવ ઉર્વ દિશામાં ચાલવા માંડે અને એક દેવ દિશામાં ચાલવા માંડે, “તેને ફળ તેન સમા શાહનચક્ષક તારણ પચાણ” હવે બરાબર તે કાળે અને તે સમયે એક લાખ વર્ષના આયુષ્યવાળા કેઈ એક બાળકનો જન્મ થાય છે, “તUM તસ્ય વારસ સમાપિચ પરીા મવતિ” ત્યાર બાદ તે બાલકના માતાપિતાનું અવસાન થઈ જાય છે, આટલા કાળ પર્યન્ત પોતાની શીવ્ર ગતિથી ગમન કરવા છતાં પણ “જો જેવાં તે રેવા જોચંતં સાત્તિ” તે દેવ અલોકના અત સુધી પહોંચી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વર્ષના આયુવાળા તે બાલકના માતાપિતા એક લાખ વર્ષ કરતાં ઓછા સમયમાં મર્યા હશે પરંતુ એટલા દીર્ઘ કાળ પર્યત નિરન્તર ચાલતાં રહેવા છતાં પણ તેઓ અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. “સ” ત્યાર બાદ એક લાખ વર્ષનું આયુષ્ય ભેળવીને તે બાલક અવસાન પામે છે, એટલા કાળ પર્યન્ત નિરંતર ચાલવા છતાં પણ તે દેવે અલોકના અન્ત સુધી પહોંચી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૩૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy