________________
શકતા નથી, તે ખાલકનાં હાડકા અને મજા નષ્ટ થઈ જવા છતાં પણ તે દેવા અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. તે માલકની સાત પેઢી પણ નષ્ટ થઈ જાય છે. તે સાત પેઢીને નષ્ટ થવામાં જેટલો કાળ લાગે છે એટલા ફાળ પર્યન્ત ચાલવા છતાં પણ તે દેવા અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. આટલો વિશાળ અલોક છે, એમ સમવુ'
ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ àસિંગ સેવાળ' હે ભગવન્! દશે દિશાઓમાં ગયેલા તે પ્રત્યેક દેવ કરવામાં આવ્યું છે તે ક્ષેત્ર અધિક હાય છે ? કે દ્વારા પાર કરવાનું બાકી છે તે ક્ષેત્ર) અધિક હેાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- જોચમાં ! હે ગૌતમ ! ' નો પણ વટ્ટુપ, અશ ” તેમણે વ્યતિક્રાન્ત (ઉલ્લ ઘત) કરેલું ક્ષેત્ર અધિક હેતુ નથી, પરન્તુ बहुए અવ્યતિક્રાન્ત (અનુલ્લંધિત) ક્ષેત્ર અધિક હાય છે, કારણ કે “ ચારણે બળ અળતનુને, અચારણે ગણ્ અનંતમાણે ” ગત ક્ષેત્ર (ઉલ્લંઘત ક્ષેત્ર) કરતાં અગત ક્ષેત્ર (અનુલઘિતક્ષેત્ર) અનત ગણુ હોય છે અને અગતક્ષેત્ર કરતાં ગતક્ષેત્ર અનંતમાં ભાગ પ્રમાણ હોય છે. અન્તે અલોકના પ્રમાણના ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ કહે છે કે “જો નોચના! છુ માર્ત્તે ' હું ગૌતમ! અલોક આટલો બધા વિશાળ કહ્યો છે. ' [૦૨ !!
nણ વહુણ, અણ્ ચાર દ્વારા જે ક્ષેત્રને ઉલ્લ‘ધિત અનુલ્લંધિત ક્ષેત્ર (તેમનાં
--લૌકિક પ્રદેશ વક્તવ્યતા –
“ હોમ્સ ન મંતે ! ' ઇત્યાદિ
..
ܕ
ઢોકા-લોકના સ્વરૂપનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે અહી’ તેના એક પ્રદેશગત જીવપ્રદેશોની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ હોનસન મળે ! एगंमि आगाप से जे एगिंदियपएसा जाव पंचिदियपएसा, अनिंदियप एसा अन्नमन्नत्रद्धा अन्नमन्नपुट्ठा जाव अन्नमन्नसमभरघडत्ताए चिर्हति ? अत्थिण भंते ! अन्नमन्नस्स किंचि आबाहां वा बबाह वा उत्पाएंति, छविच्छेद वा વેંતિ ? ) હે ભગવન્ ! લોકના એક આકાશ દેશમાં એકેન્દ્રિય જીવપ્રદેશે, દ્વીન્દ્રય જીવદેશે, ત્રીન્દ્રિય જીવપ્રદેશ, ચતુરિન્દ્રિય જીવપ્રદેશે, પ'ચેન્દ્રિય
જીવપ્રદેશે અને અને અનિન્દ્રિય જીવપ્રદેશે અન્યાન્ય ખદ્ધ, અન્યન્ય પૃષ્ટ, અચૈાન્ય અવગાઢ અને અન્યોન્ય સ્નેહપ્રતિબદ્ધ થઈને સમભર ઘડાની જેમ ( સર્વથા જલપૂર્ણ ઘડાના આકારની જેમ ) રહે છે, તેા શુ તે એક બીજાને આખાષા (પીડા), વ્યાખાધા (વિશેષ પીડા) પહેાંચાડતા નથી ? શું તેઓ એક બીજાની મિના (આકૃતિના) ભંગ કરતા નથી ?
મહાવીર પ્રભુના ઉત્તર– “ નો ફળતું. સમઢે” હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી, કહેવાનુ' તાત્પ એ છે કે પરસ્પર સંબદ્ધ અને સ્પૃષ્ટ રૂપે રહેલા એકેન્દ્રિયાદિ પ્રદેશ એક મીજાને સહેજ પણ આમાધા અથવા વ્યાઆધા ઉપજાવતા નથી, અને તેમની આકૃતિના ભંગ પણ કરતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન છે. ક્ષેત્રેન મંન્ને ! વ. વુજ્જર, ઝોનલ ળ एगंमि आगासपरसे जे एगिंदिय परसा जाब चिति, णत्थि भंते ! अन्नमन्नस्स
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૩૧